Surat

દાતાઓનો પ્રેરણાદાયી અભિગમ : માદરેવતન-માતૃભૂમિનું ઋણ અદા કરતો કામરેજનાં વાવ ગામનો ભક્ત પરિવાર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કામરેજ તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં મુખ્ય દાતા પરિવાર એવાં સ્વ....

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે UDISE અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓનાં આચાર્યોની બેઠક યોજવામાં આવી

તાલુકાની તમામ સરકારી, પ્રાઇવેટ તથા ગ્રાન્ટેડ શાળાઓનાં આચાર્યોની બેઠકમાં બેઝિક ઇન્ફોર્મેશન, નિપુણ ભારત સહિતનાં મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું (પ્રતિનિધિ...

રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ સાથે આશા ગોપાણી આંતરરાષ્ટ્રીય ક્વીઝમાં સહભાગી થયા

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તાજેતરમાં શ્રી સ્વામી વિવેકાનંદ ચેર દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિનાં ઉપલક્ષમાં આંતરરાષ્ટ્રીય ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું....

ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં સતિષ પટેલ હાઈ જમ્પમાં યુનિવર્સિટી કક્ષાએ અવવ્લ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં રહીશ સતિષ પટેલ ૧૧૯ કોલેજનાં વિધાર્થીને માત આપી વીર નર્મદ દક્ષિણ ગુજરાત...

સરદાર પટેલ વિદ્યાલય પાલમાં ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : પાલ ગામ હિંદુ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ વિદ્યાલય, પાલમાં ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓનો...

ઓલપાડ તાલુકાની ઉમરા પ્રાથમિક શાળા દ્વારા એકદિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

() : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની ઉમરા પ્રાથમિક શાળા દ્વારા એકદિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું....

ઓલપાડ તાલુકાની કરંજ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કરંજ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગનાં...

બારડોલી તાલુકાનાં બાલદા ગામે તાલીમાર્થી બહેનોને સીવણ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : બારડોલી તાલુકાનાં બાલદા ગામે સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક અને સિદ્ધિ વિનાયક એન.જી.ઓ.નાં સહયોગથી 30 જેટલી બહેનોને...

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓલપાડ ઝોન ચેમ્પિયન

સારસ્વત કપ સીઝન - ૯ માં રાજનગરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ પટેલની હેટ્રિક (પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ...

શિક્ષણ અને સંસ્કારની ઇમારત માત્ર ઇંટથી નહીં ઇરાદાથી બનતી હોય છે – ડો. મતાઉદ્દીન ચિશ્તી

HHMC એજ્યુ કેમ્પસમાં શિક્ષણ અને સંસ્કાર અંગેનો "પ્રયાસ" જ્ઞાન અને ઉત્કૃષ્ટતા તરફની યાત્રા કાર્યક્રમ યોજાયો. દેશ વિદેશથી આવેલાં NRI જોડાયા...