Special Stories

નર્મદા જિલ્લાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ભેટ

(જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપલા)  : નલ સે જલ કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લા તમામ ગામોમાં પ્રત્યેક ઘરમાં 100 ટકા નળ જોડાણથી...

અટલ ફાઉન્ડેશન આણંદના યુવાનોએ કઇક જુદા અંદાજમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી 

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : આજના પબ અને ડિસ્કો કલચરના યુગમાં અટલ ફાઉન્ડેશન આણંદના યુવાનોએ કઇક જુદા અંદાજમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી...

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના રજત મહોત્સવમાં હોંશભેર સામેલ થતાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર): શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ભક્ત પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ સંસ્થાપિત વિશ્વવ્યાપી આધ્યાત્મિક સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર તેની મંગળ...

આણંદ ડેપ્યુટી કલેક્ટર તરીકે શ્રી ઇશ્વરભાઈ પંચાલની વરણી

શ્રી ઇશ્વરભાઈ પંચાલ સાહેબની આણંદ ડેપ્યુટી કલેક્ટર તરીકે વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન.... લિ. ભાવેશ મુલાણી  તથા  ગુજરાત રક્ષા...

ગાંધીનગર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે શ્રી પી. સી. દવે સાહેબની વરણી

શ્રી પી. સી. દવે સાહેબની ગાંધીનગર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન.... લિ. ભાવેશ મુલાણી  તથા ...

નિઝરના નાસરપુર ગામમાં બની રહેલ આર.સી.સી. માર્ગનાં કામમા ગોબાચારીની રાવ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : નિઝર તાલુકાના રાયગઢ ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવેશ થતા નાસરપુર ગામમાં 14માં નાણાપંચની ગ્રાંટમાંથી આર.સી.સી. રસ્તાનું...

આજની ચર્ચા ભાંગી પડતા વીજ કર્મચારીઓ દ્વારા ચાલતા આંદોલન અંતર્ગત માસ સી.એલ.નો કાર્યક્રમ યથાવત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): સોમવાર, આજરોજ ગુજરાત ઉર્જા વિકાસ સંકલન સમિતિ ગાંધીનગર ખાતે એજીવીકેએસ યુનિયનના પ્રમુખશ્રી માન. શ્રી ભરતભાઇ પંડ્યા સાહેબને...

ભરૂચ નગરપાલિકા દ્વારા અંદાજીત રૂ. ૯૩ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

ભરૂચના લોકલાડીલા ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલના વરદ્ હસ્તે વોર્ડ નંબર ૭ના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરાયું (ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર): ભરૂચ નગરપાલિકા...

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ડેન્ગ્યુ તાવથી બચવા માટે સંકટ મોચન હનુમાનજી મંદિર લિંક રોડ ખાતે હર્બલ પેય (ઉકાળો)નું વિતરણ કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુરભિબેન તમાકુવાલા હાજર રહ્યા હતા (ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર): ભરૂચ જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં ડેન્ગ્યુ...

શિક્ષણ વિનાનું બાળક એટલે પાંખ વિનાનું પંખી અને શિક્ષણ વગરનો માણસ પશુ સમાન છે : આદિજાતી મંત્રીગણપતસિંહ વસાવા

અગાસવાણ પ્રાથમિક શાળાનો શતાબ્દી મહોત્સવ યોજાયો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિદ્યાનું મંદિર શાળા એ તો ગામનું ઘરેણું છે. શિક્ષણ વિના...