Special Stories

તાપી : 16 નવા કોરોના કેસો સાથે કુલ આંક 500 ને પાર

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 16 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 501 પોઝિટિવ...

નિઝર પ્રાંત ડિવિઝનમાં ફટાકડા વેચાણ માટેનો પરવાનો મેળવવા અંગે

(માહિતી બ્યુરો,  વ્યારા)  :  તાપી જિલ્લામાં આગામી દિવાળીના તહેવાર સંદર્ભે નિઝર પ્રાંત ડિવિઝનમાં સમાવિષ્ટ નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ તાલુકાઓમાં હંગામી...

ઓલપાડના ટકારમાં ગામ પાસે આખું ATM ચોરીને લઈ જવાયું.

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઓલપાડ તાલુકાના ટકારમાં ગામ પાસે આખું ATM ચોરીને લઈ જવાની ઘટના બની છે. સુરત ડિસ્ટ્રીકટ કો.ઓ....

સુરત જિલ્લાના૧૧.૩૦ લાખ સિલિન્ડર ગ્રાહકોને ૬ માસની ૧૨૨ કરોડ સબસિડી ચૂકવાઈ નથી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરકારે રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી, સબસિડી આપવાનું બંધ કરી દેતાં ગ્રામીણ વિસ્તારની પ્રજાની પરેશાની પરાકાષ્ટાએ...

માંગરોળ તાલુકા કોગ્રેસ દ્વારા મોસાલી ચારરસ્તા અને વાંકલ ખાતે ૫૦૦૦ માસ્કનું વિતરણ કરાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી માંગરોળના મોસાલી ચારરસ્તા અને વાંકલ બજારમાં માસ્કનું વિતરણ કરવામાં...

ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોલવણ તાલુકાનાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં નેટવર્ક ન આવતા આવેદન પત્ર સોંપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોલવણ તાલુકાના મોબાઇલ નેટવર્ક ટાવર ચાલુ કરવા બાબતે ડોલવણ મામલતદારને આવેદનપત્ર...

તાપી : વાલોડનાં ડુમખલ ખાતે પેપર મિલમાં ભીષણ આગ : ફાયર ફાયટર ઘટના સ્થળે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડુંગર ગામ ખાતે આવેલ સંકલ્પ પેપર મીલમાં આજરોજ અચાનક આગ લાગી જવા...

ગુજરાતના સપૂત અને દેશના લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 70માં જન્મ દિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ પુરણેશભાઈ મોદી અને સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયા ની અધ્યક્ષસ્થાને સમગ્ર ડાંગ...

ડાંગ જિલ્લામાં બેંક કર્મચારી તેની બહેન અને એક યુવાન સહિત 3 પોઝીટીવ આવતા આંક 73 પર પહોંચ્યો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે એક બેન્ક નાં કર્મચારી અને તેની બહેન તેમજ સુરત ખાતે...

સ્વ. ડો. મહેન્દ્રભાઈ શાહની પ્રથમ પુણ્યતિથિએ ક્લબ ખાતે પ્રતિમાની અનાવરણ વિધિ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા નગરના નગર કેસરી, સ્વછતાના પ્રણેતા અને નગરજનોનાં વડીલ, માર્ગદર્શક એવા "સ્વ. ડો. મહેન્દ્રભાઈ...