Special Stories

તાપી જિલ્લામાં રસીકરણની કામગીરી ઝુંબેશરૂપે 94 હજાર નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ અપાયો

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  :  તા.22: તાપી જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર મળી રહે તે માટે કલેક્ટર આર.જે.હાલાણીની સીધી દેખરેખ...

માંગરોળના લવેટ -ભડકુવા ગામે લાખો રૂપિયાનાં ખર્ચે બનેલી પાણીની ટાંકી બિનઉપયોગી

- કોરોનાનાં કપરા કાળ વચ્ચે લોકોને પીવાનાં અને ઘરવપરાશનાં પાણી માટે મુશ્કેલી (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  એક તરફ કોરોનાએ...

સાફલ્ય ગાથા : વ્યારા સ્થિત “જય બાબા બર્ફાની” અને “ જૈન સમાજ ખીચડી ઘર” દ્વારા કોરન્ટાઇન રહેલા પરિવારો માટે નિશુલ્ક ટીફીન અને ભોજનની વ્યવસ્થા

સમાજમાં રહીને અનામી રહી ફક્ત સેવા કરવાની ઉમદા ભાવના દર્શાવે છે કે માનવતાએ જાતિ-ધર્મથી પર છે - સંપાદન-વૈશાલી જે. પરમાર...

તાપી જીલ્લામાં આજે 103 નવા કેસ નોંધાયા : 522 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 103 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1729 પોઝિટિવ કેસો...

કોરોના સારવાર માટે એમ્બ્યુલન્સ ખરીદવા રૂ.૧૨.૫૧ લાખની તત્કાલ ફાળવણી કરતા ઓલપાડના જાગૃત્ત જનપ્રતિનિધિ મુકેશભાઈ પટેલ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): દેલાડની જીવનરક્ષા હોસ્પિટલમાં અગાઉ ધારાસભ્યશ્રીએ રાજ્ય સરકાર સાથે મંત્રણા કરીને ૦૯ વેન્ટિલેટર ફાળવી આપ્યા હતા. વૈશ્વિક...

ઓલપાડ ખાતે કાર્યરત કોરોના વૉર રૂમ તેમજ કોલ સેન્ટરની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દીપકભાઈ દરજીએ સમીક્ષા મુલાકાત લીધી

કોરોના સંક્રમિત વ્યક્તિઓની મુશ્કેલીઓ નિવારણના હેતુસર કાર્યરત છે આ વૉર રૂમ (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ):  સમગ્ર રાજય સહિત કોરોનાનો કહેર...

ઉમરપાડાના બિલવણ ગામે કોરોના સંક્રમિત થતા પોલીસ કોન્સ્ટેબલનું અવસાન

ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે અંતિમ વિદાયમાંન અપાયું... નર્મદા જીલ્લાના ડેડિયાપાડામાં પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા.. (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): ઉમરપાડા...

તાપી જીલ્લામાં આજે 115 નવા કેસ નોંધાયા : 450 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 115 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1626 પોઝિટિવ કેસો...

વન-પર્યાવરણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંગરોળ તાલુકાના વાંકલ કન્યાછાત્રાલયમાં આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ સુરત જિલ્લા...

રસાયણનો ઉપયોગ ઘટાડીને રોગમુક્ત અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ : ડો . વલ્લભભાઈ કથીરીયા 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...

Other