આવતીકાલે ઉચ્છલ ખાતે નવનિર્મિત સરકારી વિનયન કોલેજ-ભવનનું વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨/૧૦/૨૦૨૧ના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ઉચ્છલ ખાતે રૂપિયા ૬.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનયન કોલેજ-ભવનનું...
