Special Stories

મત્સ્યોદ્યોગ કચેરી ઉકાઈ ખાતે મૂલ્યવર્ધિત માછલીની બનાવટો અંગે તાલીમ યોજાઈ

માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો અંગે બે દિવસીય તાલીમનો પ્રારંભ ................................... સોનગઢ,ઉચ્છલ તાલુકાના ૩૦ તાલીમાર્થીઓએ ભાગ લીધો .............................. (માહિતી...

ડોલવણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી તાપીએ તાપી જીલ્લાનાં નાસતા - ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપતા , જે...

જેવું જમવાનું અમને ઘરે નથી મળતું તેનાથી વધુ સારી ગુણવત્તાનું જમવાનું અમને આંગણવાડીમાં મળે છે :  લાભાર્થી કલાબેન ગામીત

આદિવાસી વિસ્તાર ધરાવતા ૧૪ જિલ્લામાં માતાઓ અને બાળકોના સ્વાથ્યની ચિંતા કરતા પોષણ સુધા યોજના શરૂ કરાઇ છે જે તાપી જિલ્લાના...

હરિપુરા કોઝવે પર છેલ્લા 47 દિવસમાં 37 દિવસ વાહન વ્યવહાર બંધ, 13 ગામના લોકોને અવરજવર માટે 23 કિ.મી.નો ચકરાવો

(સુશાંત શીંદે દ્વારા, સુરત) :  ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધુ થતા રૂલ લેવલ જાળવવા...

એક વર્ષમાં 9 શહેરો સાથે કનેક્ટિવિટી ઘટી, દિલ્હીની 9માંથી 5 ફ્લાઇટ બંધ

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -વધતા ભાડા અને ઓછી ઓક્યુપન્સીના કારણે સુરત એરપોર્ટથી 9 શહેરોની એર કનેક્ટિવિટી 1 વર્ષમાં બંધ થઈ...

મુંબઈમાં સૌથી મોટા 21 ફૂટના ‘ગીરગાંવના રાજા’ની જેમ બેગમપુરાના 25 ફૂટના ગણેશજી આકર્ષણનું કેન્દ્ર બનશે

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : કોરોનાના 2 વર્ષ બાદ હવે ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ વખતે સુરતના ગણેશ આયોજકો...

આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વલસાડ રેસર્સ ગૃપ દ્વારા મેરેથોન દોડ યોજવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા.૨૩ વલસાડ જિલ્લા મથકે સર્કિટ હાઉસ મુકામે આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત...

તાપી જિલ્લાનું ગૌરવ : સ્વચ્છતા પખાવાડામાં યોજાયેલ સ્લોગન લેખનમાં તાપી જિલ્લાની પ્રાથમિક શાળા પેથાપુર તા. ઉચ્છલની ધો-૬ માં અભ્યાસ કરતી ધૃવિકાબેન કે. ગામીતનો સમગ્ર રાજ્યમાં બીજો નંબર

સ્વચ્છ ભારત-સ્વચ્છ વિદ્યાલય અંતર્ગત રાજ્યકક્ષાએ “સ્વચ્છ વિદ્યાલયપુરસ્કાર”માં ડોલવણ તાલુકાની સરકારી માધ્યમિક શાળાની પસંદગી ............................ (માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.23: તાજેતરમાં ભારત...

બોરખડી ગામની આદિવાસી મહિલાઓ દ્વારા બનાવેલ ઈકો- ફ્રેન્ડલી ગણેશ મૂર્તિના વેચાણ માટે વ્યારા ખાતે દુકાનનું ઉદઘાટન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી દ્વારા બોરખડી ગામે આદિવાસી મહિલાઓને નાળિયેરના રેસામાંથી...

તાપી : ઉચ્છલનાં કટાસવાણ ગામેથી એક કોરોના કેસ નોંધાયો : 5 કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 910...