મિલેટ્સ પાકોને રોજીંદા જીવનમાં ભરપુર ઉપયોગ કરવા અને તેના મુલ્ય વર્ધન થકી આર્થીક રીતે સધ્ધર થવા અપીલ કરતા જિ.પં.પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા
સોનગઢ અગ્રસેન ભવન ખાતે ‘આંતરરાષ્ટ્રીય પોષણ અનાજ વર્ષ 2023’ તાલુકા કક્ષાનો મેળો અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો - (પ્રતિનિધિ દ્વારા,...
