ભારતીય બૌદ્ધ મહાસભા દક્ષિણ ગુજરાત વિભાગની મહિલા શાખા ગઠન શિબિર વ્યારા ખાતે સફળતાપૂર્વક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય બૌદ્ધ મહાસભા કેન્દ્રીય કાર્યાલયમાંથી સંસ્થાના ટ્રસ્ટી તથા રાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ આદરણીય ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબના આદેશ...
