શાળાઓ જ્યારે શરૂ થવાની હશે ત્યારે થશે, પરંતુ માંગરોળ તાલુકામાં કાર્યરત તમામ સરકારી અને ગ્રાન્ટેડ ધોરણ ૧ થી ૮ સુધીની શાળાઓ માટે પુસ્તકો આવી ગયા
ચાલુ વર્ષે કોરોનાની મહામારીને પગલે, શેક્ષણિક કાર્ય ખોરવાઈ જવા પામ્યું છે (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ચાલુ વર્ષે કોરોનાની મહામારીને પગલે...
