Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી જીલ્લામાં આજે 103 નવા કેસ નોંધાયા : 785 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 103 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2267 પોઝિટિવ કેસો...

તાપી જિલ્લામાં કોવિડ-૧૯ અન્વયે નવી ગાઈડલાઈન અમલમાં મુકાઈ

લગ્નમાં ૫૦ વ્યક્તિઓ અને અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૨૦ વ્યક્તિઓને મંજુરી રહેશે (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.૨૮: સમગ્ર દેશમાં કોવિડ-૧૯ની...

તાપી જિલ્લામાં કોરોનાને હરાવવા મદદનો હાથ આપતા અનેક સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્ટો

વ્યારા મેડિકલ એસોસિએશન, સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ, આશિર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું સંકલન –વૈશાલી પરમાર (માહિતી...

માંગરોળ તાલુકા મથકે કોવીડ-19 અંગેની સમીક્ષા બેઠક યોજાઈ.  

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : હાલમાં કોવિડ-19ના ફેલાતા સંક્ર્મણને ધ્યાને લઈ પ્રાંત અધિકારીશ્રી માંડવીના અધ્યક્ષસ્થાને ૨૭-૦૪-૨૦૨૧ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં...

તાપી જિલ્લા કોરોના રસીકરણ: ૯૯૪૩૪ નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસી લીધી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.27: કોરોના વાયરસની બીજી લહેરમાં સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે...

તાપી જીલ્લામાં આજે 101 નવા કેસ : 731 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 101 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2140 પોઝિટિવ કેસો...

તાપી જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કામોના વિવિધ સ્થળો ઉપર મજુરોને જરૂરી માર્ગદર્શન આપી કોરોના પ્રતિરોધક રસી મુકાવવા પ્રોત્સાહિત કર્યા

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.27: તાપી જિલ્લામાં કોરોના મહામારીને નાથવા વહિવટી તંત્ર દ્વારા વેક્સિનેશન કામગીરીને ઝુંબેશરૂપે ઉપાડવામાં આવી છે....

તાપી જિલ્લામાં DJ વગાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.27: સમગ્ર ગુજરાત તથા ભારતમાં કોવિડ-19ની અસરને ધ્યાને લેતા ભારત સરકારશ્રીની ગૃહ મંત્રાલયના આમુખ-4ના હુકમથી...

સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  પોલીસ અધિક્ષકશ્રી , સાહેબશ્રી તાપી - વ્યારા નાઓએ તાપી જીલ્લાનાં નાસતા - ફરતા તથા વોન્ટેડ આરોપીઓ...

માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલ સંત હિઝ હોલીનેસ ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફે મોટામિયાં ચિશ્તી (ર.હ) સાહેબનો આસ્તાનો પાલેજ ખાતે દર વર્ષે ચૈત્ર સુદ પુનમના દિવસે ઉર્સ- મેળો ઉજવાય છે જે કોરોના મહામારીને લઇ આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો હતો