Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી-મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૨

તાપી જિલ્લાના બે વિધાનસભા મતદાર મંડળોમાંથી અત્યાર સુધી કુલ 71139 ફિઝિકલ અરજીઓ મળી ----- રવિવાર તા.04 સપ્ટેમ્બર ના રોજ ચલાવવામાં...

સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વ્યારામાં મેનન શિક્ષક દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારામાં 7 મી સપ્ટેમ્બર 2022 ના રોજ મેનન શિક્ષક...

સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વ્યારા દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર , વ્યારા દ્વારા 31/08/2022 થી 06/09/2022 સુધી "...

તાપી જિલ્લામાં ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે “વિશ્વાસ થી વિકાસ યાત્રા” યોજાશે

પ્રાંત કક્ષાએ ૧૨ મીએ અને રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ ૧૩મી સપ્ટેમ્બરે લોકાભિમુખ વિકાસ કાર્યો લોકાર્પણ, ખાતમુહુર્તો, જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન...

પર્યાવરણ જાગૃતિ ક્ષેત્રે અનોખો પ્રયોગ કરતી પાલગામ સ્થિત શાળા ક્રમાંક 319

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 માં પર્યાવરણ જાગૃતિના હેતુસર...

તાપી : વ્યારાનાં રાજનગરમાંથી એક કોરોના કેસ નોંધાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 665...

વ્યારા ખાતે ગુજરાત સ્ટાર્ટ અપ સેલ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટ અપ વર્કશોપ યોજાયો

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૯- ગુજરાત સ્ટાર્ટ અપ સેલ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તાપી ના સંયુકત ઉપક્રમે તા.૦૭ અને ૦૮ સપ્ટેમ્બર...

તાપી જિલ્લા કક્ષા કલામહાકુંભ-બીજો દિવસ

ડી.વાય.એસ.પીશ્રી સી.એમ.જાડેજાની વિશેષ ઉપસ્થિતીમાં સ્કુલ બેન્ડની સ્પર્ધા યોજાઇ : સ્કુલ બેન્ડની સુરાવલીઓએ રંગ જમાવ્યો ......................... (માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.૦8: તાપી જિલ્લાકક્ષા...

તાપીમાં ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઇ-ઓક્શન

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.09: એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન...

ઓલપાડનાં કરંજ ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વૈવિધ્યપૂર્ણ 75 વાનગીઓનો પ્રસાદરૂપ “છપ્પનભોગ” ગણેશજીને ધરાવાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હિંદુઓનાં ઉપાસ્યદેવતા ગણપતિને કેન્દ્રમાં રાખીને ભારતભરમાં ઉજવાતો સાર્વજનિક ઉત્સવ એટલે ગણેશોત્સવ. ગણપતિ બુદ્ધિદાતા, વિઘ્નહર્તા દેવ છે એવી...