Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી જિલ્લામાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતિ અંગેનું જાહેરનામું

(માહિતી બ્યુરો, વ્યારા- તાપી ) તા.૧૯: તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ, શાંતિ અને સલામતિ જળવાઇ રહે...

આમલીપાડા પંચાયતઘરનું ખાતમુહુર્ત કરતા રાજ્યકક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

છેવાડાના આદિજાતિ વિસ્તારમાં રસ્તા, પાણી, વિજળી, શિક્ષણ અને આરોગ્ય જેવી માળખાગત સુવિધાઓના કામો હાથ ધરાશે - આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ...

વનબંધુ હાટ બજાર-બોરદાનું નિરીક્ષણ કરતા રાજ્યકક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ

આદિજાતિ વિસ્તારમાં રૂા.૨ કરોડના ખર્ચે આધુનિક હાટબજારનું નિર્માણ થઈ રહ્યું છે - આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ (માહિતી બ્યુરો વ્યારા-તાપી)...

તાપી જિલ્લો આદિવાસી હોવાથી અહીંયા ટોલ ટેક્ષના ભારણ ને દૂર કરવા સબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા તાકીદ કરાઈ

(માહિતી બ્યુરો તાપી) તા. ૧૭ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અઘ્યક્ષ...

તાપી જિલ્લા ખાતે રા.ક.મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને સંકલન અને વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ

તાપી જિલ્લો આદિવાસી જિલ્લો હોય નાગરિકો સાથે સંવેદનશીલતા દાખવી કામગીરી કરવા તાકીદ કરતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ ................. તાપી જિલ્લામાં...

કોરોના વોરિયર સ્વ.વિનોદરાયના પરિવારને કેન્દ્રના રૂ.૫૦ લાખ અને રાજ્ય સરકારની રૂ.૮ લાખની કોરોના સહાય અર્પણ

વ્યાસ પરિવારે સાંસદ સી.આર.પાટીલનો શાલ ઓઢાડી આભાર માન્યો --------- ગુજરાતમાં કોરોના વોરિયર્સ ૧૪ નર્સિંગ સ્ટાફને હાલ સુધીમાં રૂ. ૭ કરોડની...

Technology and Toys થીમ ઉપર ઓલપાડ તાલુકાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન સફળતાપૂર્વક સંપન્ન

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા કોબા પ્રાથમિક શાળામાં યોજાયેલ તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન સફળતાપૂર્વક સંપન્ન (પ્રતિનિધિ દ્વારા, સુરત) : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર...

ISO સર્ટીફાઈડ ગામ બુહારીમાં સરકારના અનુદાનોના ગફલાની આખરે ડીડીઓ તાપીએ 7 સભ્યોની તપાસ સમિતિનું ગઠન કર્યું

ફરિયાદમાં જેમની ભૂમિકા સામે શંકા છે....તપાસ માં તેમનો સમાવેશ એ ઘણું સૂચક છે (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં બુહારીમાં...

આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રા.ક.મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિનો તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

(માહિતી બ્યુરો-વ્યારા, તાપી,) તા.૧૬: ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિનો તાપી જિલ્લાનો...

સોનગઢ : જાગૃતિ હાઈસ્કૂલ માંડળ ખાતે 14મું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

સોનગઢ, ઉચ્છલ, નિઝર તથા કુકરમુંડા તાલુકાની કુલ 61 જેટલી શાળાઓના બાળ વૈજ્ઞાનિકો ધ્વારા કુલ 77 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરાઈ ............................