શ્રી અરવિંદ ઘોષના ૧૫૦મી જન્મ જ્યંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી અરવિંદ ઘોષના જીવન પર આધારિત વકતૃત્વ, નિબંધ, તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આગામી ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ ................ માહિતી બ્યુરો, તાપી.તા.27:રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા...
