Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તલગાજરડા ખાતે ૧૪મી જાન્યુઆરીએ રાજ્યનાં ૩૬ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

ઓલપાડની કોબા પ્રાથમિક શાળાનાં આચાર્યને ચિત્રકૂટ એવોર્ડ દ્વારા સન્માનિત કરાશે ૩૪ જિલ્લાનાં ૩૪ શિક્ષકો, ૧ પાલિકા, ૧ મહાનગરપાલિકાનાં શિક્ષકનો સમાવેશ...

મશહૂર સંગીતકાર સ્વ. જયકિશનજીની યાદમાં સૂર-સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

વાંસદા ખાતે યોજાયેલ સદર કાર્યક્રમમાં ઓલપાડની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષક ભરત સોલંકી તથા જયેશ સોલંકી સહભાગી થયા પ્રાતિનિધિ દ્વારા, ઓલપાડ)...

રસ્તા પર આમતેમ ભટકતા માનસિક રીતે અસ્થિર વૃદ્ધાને સુરક્ષિત આશ્રય અપાવતી અભયમ ટીમ બારડોલી

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : આજ રોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ કે...

અનુસૂચિત જાતિ ઉપયોજના અંતર્ગત સહાય વિતરણનો કાર્યક્રમ સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે યોજાયો   

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે તારીખ ૦૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સેન્ટર ઓફ...

તાપી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ ની ઉજવણીનો પ્રારંભ

સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રી ડી.બી. ગામીતે ટ્રક ડ્રાઈવરોને માર્ગ સલામતીનું મહત્વ સમજાવ્યું --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 05 :-...

એઇમ્સ ખાતે ચામડીના રોગોના સચોટ નિદાનનો માસ્ટર ક્લાસ આપતા વ્યારાના ડો. અંકિત ભારતી

તાપીના આદિવાસી વિસ્તારમાં વિશ્વકક્ષાની સેવા આપનાર ડો. ભારતી ગુજરાતના પ્રથમ ડર્મેટોપેથોલોજી નિષ્ણાત --- AIIMS નવી દિલ્હી ખાતે ડર્મેટોલોજી વિભાગ દ્વારા...

નિઃસ્વાર્થ સેવાનો ભાવ જીવનને અમૂલ્ય બનાવે છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી

બ્રહ્માકુમારીઝ માંગરોલ સેવા કેન્દ્ર દ્વારા સ્નેહમિલન, સરપંચ સન્માન કાર્યક્રમ યોજાયો (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :   મોટામિયા માંગરોલ મુકામે બ્રહ્માકુમારીઝ માંગરોળ સેવા...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી ખાતે ૨૩મી વૈજ્ઞાનિક સલાહકાર બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : "ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન...

વડોદરા રીજયનના PMG શ્રી દિનેશકુમાર શર્માની ઉપસ્થિતિમાં ૩૯૩ પોસ્ટ માસ્ટરોનું સન્માન કરાયું

૪૦૦ ગ્રાહક જોડાણનો લક્ષ્યાંક પૂર્ણ કરનારા કર્મયોગીઓનું બહુમાન કરતાં દિનેશ શર્મા ---   વ્યારા ખાતે 'અનુબંધ ડાકઘર' સન્માન સમારોહ યોજાયો ---...

માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર શિક્ષકના પરિવારને માત્ર ૪ મહિનામાં રૂ. ૧ કરોડનું વળતર ચુકવાયું

તાપી જિલ્લામાં લોક અદાલતના માધ્યમથી નિરાધાર પરિવારને મળ્યો કાયદાકીય સહારો ---  વ્યારાની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો માનવતાવાદી અભિગમ --- (પ્રતિનિધિ દ્વારા,...