“પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે ૧ વખત સિલિન્ડર રીફીલ કરી આપવામાં આવશે
માહિતી બ્યુરો, વ્યારા તાપી તા. ૩૧ રાજ્ય સરકારશ્રીના ઠરાવથી “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના"ના તમામ તબક્કાના લાભાર્થીઓને ચાલુ નાણાકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ...
