Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી જિલ્લામાં વિનામુલ્યે અપાતા અનાજ બાબતે સોશિયલ મીડિયામાં પાયવિહોણી પોસ્ટ અપલોડ કરવા તથા જિલ્લાના કંટ્રોલ રૂમમાં ખોટી ફરિયાદ કરનાર સામે તંત્રની લાલ આંખ

ખોટી ફરિયાદ કરનાર ઇસમોએ વહીવટી તંત્ર સામે માફીપત્ર રજૂ કર્યું  સોશિયલ મીડિયામાં કે કંટ્રોલ રૂમમાં પાયવિહોણી ફરિયાદ કરનાર સામે કડક...

તાપી જિલ્લાના જન ધન ખાતા ધારકો માટે બેંકમાં તારીખો નિયત કરાઈ 

ખાતા ધારકોની બિનજરૂરી ભીડ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા ) : ભારત સરકારશ્રી...

ડાંગના ભગતો આયુર્વેદિક પધ્ધતિથી લોકોના આરોગ્યની સાર-સંભાળ લે છે

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  કોરોના વાઇરસની મહામારીને પગલે સમગ્ર વિશ્વ હાલમાં ભારે મુસીબતનો સામનો કરી રહયું છે. કોરોના પ્રત્યે...

નિઝર ખાતેની મોડેલ સ્કૂલને સેલ્ટર હોમ બનાવાયું

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નોવેલ કોરોના વાયરસના સન્દર્ભમાં ૨૧ દિવસના લોકડાઉનમાં નિઝર ખાતે સેલ્ટર હોમ, મોડેલ સ્કૂલને બનાવામાં આવેલ...

રોજની રોજ મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારો માટે ડાંગ જિલ્લામાં જિલ્લા બહારના સેવાભાવી મંડળો પણ મદદે આવ્યા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી માં ફસાયું છે ત્યારે ડાંગ જિલ્લા માં રોજ નું રોજ...

COVID-19 મહામારીને પગલે તાપી જિલ્લામાં 12 શેલ્ટર હોમ શરૂ કરાયા : 307 વ્યક્તિઓને અપાયો આશરો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  તા; ૨; COVID-19 મહામારીને પગલે તાપી જિલ્લામાં માઈગ્રેટ થઈને આવેલા વ્યક્તિઓ માટે, 12 શેલ્ટર હોમ શરૂ...

તાપી જિલ્લાના ૧ લાખ ૧૫ હજાર ૭૮૫ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ માસના અનાજનો જથ્થો વિનામૂલ્યે અપાશે

તા. ૧ થી ૩ એપ્રિલ સુધી ૫ લાખ ૩૮ હજાર ૬૫૭ લોકોને આ અનાજનો લાભ મળશે  અન્નબ્રહ્મ યોજનાના લાભાર્થીઓને તા.૪...

તાપી જિલ્લામાં ધારા ૧૪૪ ની મુદ્દત લંબાવાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  તા: ૨: વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ "કોરોના" વાયરસ COVID-19 ને PANDEMIC જાહેર કરેલ છે. ભારત સરકાર...

વઘઇ મામલતદાર કચેરી દ્વારા પગપાળા આવતા ૯૨ મજૂરો ને વાહનોની વ્યવસ્થા કરી પોતાના ઘરે પહોંચાડ્યા

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ તાલુકા ના મામલતદાર શ્રી સી.એ.વસાવા,નાયબ મામલતદાર ધર્મેશભાઈ કે.વસાવા , મોહનભાઇ સહિત ના કર્મચારીઓએ...

વાલોડમાં ડોર ટુ ડોર આયુર્વેદિક ઉકાળાનું કરાયું વિતરણ : સેનિટાયઝર તથા માસ્ક પણ અપાયા

"કોરોના" સામેના જંગમાં પ્રજાકીય જાગૃતિ માટે તંત્ર પ્રયાસરત : - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  તા: ૨૩: વૈશ્વિક મહામારી "કોરોના" ના...

Other