Month: March 2026

તાપી જિલ્લામાં રાજ્યકક્ષાનો ૩૧મો આદિજાતિ મહોત્સવ 2026 યોજાશે

આગામી ૧૪-૧૫ માર્ચે યોજાનારા આદિજાતિ મહોત્સવ માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજાઈ; વિવિધ વિભાગોને જરૂરી સુવિધાઓ...

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના સે. પ્રેક્ટીસ અને વિજ્ઞાન પ્રવાહના સંસ્કૃત વિષયમાં કુલ 1307 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

તાપી જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ અંતિમ ચરણમાં --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 12 :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ...

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 6 થી 8 નાં વિજ્ઞાન વિષયનાં શિક્ષકોને તાલીમ અપાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ સૂચિત વ્યાવસાયિક સજ્જતા તાલીમ (Continuous Professional Development-CPD) નાં ભાગરૂપે તેમજ GOAL...

બરોડા નરેશ સર સયાજીરાવ ગાયકવાડજીની ૧૬૩મી જન્મજયંતિ ઉજવાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બરોડા નરેશ સર સયાજીરાવ ગાયકવાડજીની ૧૬૩મી જન્મજયંતિ વ્યારા ખાતે પાલિકા પ્રમુખશ્રી રિતેશભાઇ ઉપાધ્યાયના અધ્યક્ષપણા હેઠળ આજ...

તાપી જિલ્લામાં તા. ૧૬ અને ૧૭ માર્ચે ‘મિશન લાઈફ’ અંતર્ગત રમત-ગમત સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન

નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આયોજનને આખરી ઓપ અપાયો  --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 11 :-...

CET પરીક્ષામાં ઉચ્છલની ધૂપી પ્રાથમિક શાળાનું 100% પરિણામ

16માંથી 16 વિદ્યાર્થીઓ સફળ, 45થી વધુ ગુણ સાથે મેરીટમાં -- સફળ વિદ્યાર્થીઓમાં દીકરીઓની બહુમતી, શિક્ષણમાં દીકરીઓની વધતી પ્રગતિ -- (પ્રતિનિધિ...

ધોરણ- ૧૦ માં કુલ ૭૫૧૦ વિદ્યાર્થીઓએ અંગ્રેજી વિષયની પરીક્ષા આપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૧ :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં...

વ્યારાના મદાવ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-સહ-પ્રદર્શનમાં ૧૦૦૦ થી વધુ ખેડૂતો-ગ્રામજનોની ઉપસ્થિતિ

જિલ્લાના ખેડૂતો મહેનતની સાથે વૈજ્ઞાનિક સમજ કેળવી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે સમયની માંગ :- તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ...

ધોરણ-૧૨ સામાન્ય-વિજ્ઞાન પ્રવાહના કુલ 3500 વિદ્યાર્થીઓએ હિન્દી અને કોમ્પ્યુટરની પરીક્ષા આપી

તાપી જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ અંતિમ ચરણમાં (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 11 :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,...

વ્યારા નગરપાલિકા ખાતે ૧૧મા તબક્કાનો ‘સેવા સેતુ 2.0’ કાર્યક્રમ યોજાયો 

૧૬૪૫ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારના પ્રજાભિમુખ અભિગમને સાર્થક કરવાના હેતુથી વ્યારા...