ગોબર અને ગૌમુત્રના ઉપયોગથી પાક સંરક્ષણ શક્ય : વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ પ્રાકૃતિક ખેતી જમીનમાં ઑર્ગેનિક કાર્બન વધારવામાં અસરકારક હોય છે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 01. તાપી જિલ્લામાં ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિમાં વધારો જોવા મળી રહ્યો છે. વૈજ્ઞાનિક તારણો...
