Month: July 2025

તાપી જિલ્લામાં વાહનોના રજીસ્ટ્રેશન માટે પસંદગીના નંબરો મેળવવા માટે Re-Auction

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૦૫- આથી તાપી જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્રારા મોટર કાર (ફોર વ્હીલર) માટે...

તાપી જિલ્લાના ખેડૂતોને ઓઇલ પામ વાવેતર માટે મળશે ખાસ સહાય

નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ યોજના અંતર્ગત સહાય મેળવવા બાગાયત કચેરીનો સંપર્ક કરવા અનુરોધ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫. નેશનલ...

તાપી જિલ્લામાં વહેલી સવાર અને મોડી સાંજના ટયુશન કલાસીસ પર પ્રતિબંધ

(પ્રતિનિધિ દ્વારા, ) :  તા.૦૫. તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તાપીએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વહેલી સવારના અને મોડી સાંજના ટયુશન...

સુરત ધુલિયા રોડ ઉપર વાહનોના ડાયવર્ઝન અંગેનું જાહેરનામું

Div(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫. વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે સુરત ધુલીયા રોડ ઉપર મીંઢોળા નદી ઉપર પુલ જૂનો અને જર્જરીત...

સર્વોદય મહિલા બચત ધિરાણ મંડળીની સામાન્ય સભામાં ડોલવણ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિષયો પર આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડોલવણ તાલુકાના વડા મથક ખાતે તા. ૦૫-૦૭-૨૦૨૫ના રોજ તાલુકા શિક્ષણ ભવન ખાતે સર્વોદય મહિલા વિકાસ બચત...

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એલ.પી.જી સિલિન્ડરનું વિનામૂલ્યે રીફીલીંગ કરાવવામાં આવશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.0૪. રાજ્ય સરકાર દ્વારા પી.એન.જી/એલ.પી.જી સહાય યોજના તથા પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળના લાભાર્થીઓને વર્ષમાં ૨ વખત...

એન.એફ.એસ.એ. રેશન કાર્ડ ઘારકોના ઈ-કેવાયસી કરવવા અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૨, તાપી. એન.એફ.એસ.એ હેઠળ મળવા પાત્ર સબસીડીવાળું આનાજ બંધ થવા બાબતે પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે...

તાપી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

છેવાડાના લોકો સુધી સો ટકા સરકારી સેવાઓ પહોંચાડવાનો અમારો દૃઢ સંકલ્પ: તાપી કલેક્ટર ડૉ. ગર્ગ ૧૫ જુલાઇ સુધી સરકારના ૧૭...

ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે 

બહાર ગામ રહેતા ખેડૂતો gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે ----  નોંધણી કરાવનાર ખેડૂતોને જ આગામી પી.એમ.કિસાનના હપ્તાનો...

ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કહેવાય છે કે જે દાન કરી શકે એ જ ધનનાં માલિક છે. બાકી બધાં ધનનાં ચોકીદાર...