Year: 2024

ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ દ્વારા સી.આર.સી. કક્ષાની વાર્તા કથન તથા લેખન સ્પર્ધા યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. જેનાં...

સોનગઢ તાલુકામાં ત્રિવેણી સંગમ સમાન ત્રણ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

ઉખલદા, કવલા અને બેડી ગામના રોડના ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા કરવામાં આવ્યા - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :...

ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારાનો વાર્ષિક રમોત્સવ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા ખાતે તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુથી વાર્ષિક રમોત્સવ -2024-25 નું આયોજન કરવામાં...

તાપી જીલ્લામાં મહિલા ખડૂતોની જોડી આવનારા સમયમાં સફળતાના શિખરો સર કરશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી નદીની દક્ષિણ દિશામાં સોનગઢ તાલુકાનું સીંગપુર ગામ આવેલું છે. નદીની ગોદમાં વસેલા આ ગામથી તાપી...

તેરા તુજકો અર્પણ : નાસ્તો કરીને દુકાને રૂપિયા ભરેલ થેલી ભૂલી ગયેલા ઔરંગાબાદના વ્યકિતને શોધીને થેલી પરત કરતી વાલોડ પોલીસ : નાસ્તાની દુકાન ચલાવનાર મુકેશભાઇ ચૌધરીએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ કાલ તા.૧૮/૧૨/૨૦૨૪ નાં રોજ મુકેશભાઇ હરજાજીભાઇ ચૌધરી રહે,બુહારી તા.વાલોડ જી.તાપી વાલોડ પોલીસ સ્ટેશનના બુહારી આઉટ...

બારડોલી ૧૮૧ અભયમ મહીલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા મધ્યરાત્રીએ આપધાતનો પ્રયાસ કરનાર પીડિત મહીલાને નવજીવન આપાયું

(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે...

પંચસ્તરીય ખેતીને પ્રોત્સાહન આપતાં નિશાણા ગામના નટવરભાઈ

નટવરભાઈ પ્રાકૃતિક ખેતીમાં જોડાતા જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, આવક અને વેચાણમાં વધારો ---- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : "તમારું નામ શું છે?...

દત્ત આરાધના : કર્મ અને ધર્મ થકી સમાજ નિર્માણ

તસવીર: વિજય પટેલ (ઓલપાડ) સમાજમાં સમાનતા અને સાત્વિકતા પ્રસ્થાપિત થાય તે માટે જીવન ખર્ચી નાંખનાર ઋષિ અત્રિ અને માતા અનસુયાનું...

મોટર સાઇકલ ચોરીના આરોપીને ઝડપી પાડતી વ્યારા પોલીસ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.એસ. ચૌહાણ પોલીસ ઇન્સપેક્ટર વ્યારા પોલીસ સ્ટેશન, વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમા બનેલ મિલકત સબંધી ગુનાઓ...

નવજાગૃતિ સંસ્કૃત કોલેજ વ્યારાનો વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,વેરાવળ સંચાલિત નવજાગૃતિ સંસ્કૃત મહાવિદ્યાલય (કોલેજ) વ્યારા માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં કેમ્પસમાં કાર્યરત...