Year: 2024

ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત લવાછાચોર્યાસી પ્રાથમિક શાળાનાં આચાર્ય મનિષ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત લવાછાચોર્યાસી પ્રાથમિક શાળામાં છેલ્લાં 10 વર્ષથી...

જિલ્લા કક્ષાનાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ટકારમા પ્રાથમિક શાળાએ કૃતિ રજૂ કરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તા....

ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓનું સ્નેહ મિલન કાર્યક્રમ તા. 01/12/2024 રવિવારે 25 પ્રતિનિધિઓએ એકત્રિત થઈ પ્રકૃતિના...

સોનગઢનાં રાણીઆંબા આદર્શ આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને જન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ઉકાઇ દ્વારા લંચ બોક્સ વિતરીત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તા. 1/12/2024ના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં રાણીઆંબા આદર્શ આશ્રમ શાળામા 100 જેટલા બાળકો...

ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ

ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ તમામ જિલ્લાઓ માટે પુન: કાર્યરત કરાયું - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦. તમામ જિલ્લાઓ માટે ફાર્મર રજીસ્ટ્રી...

ઓલપાડ તાલુકાનાં ટકારમા ગામનાં વતની કૌશિકા પટેલે જિલ્લા કક્ષાનાં ભૂલકાં મેળામાં સર્જનાત્મક કૃતિમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પૂર્વ પ્રાથમિક શિક્ષણનાં પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોનાં સર્વાગી વિકાસનું આંકલન થાય છે. આ સાથે...

નેહરુ યુવા કેન્દ્ર-સુરત (તાપી) અને માય ભારત- સુરત (તાપી)ના માધ્યમથી તાપીમાં આઈ.ટી.આઈ. ખાતે સંવિધાન દિવસ કાર્યક્રમનું આયોજન

આ કાર્યક્રમમાં લગભગ ૧૫૦થી વધુ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. (મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત...

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સોનગઢ ખાતે વય વંદના નોંધણી કેમ્પ યોજાયો

માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી લઈ અંતિમ સંસ્કાર સુધીની જવાબદારી દેશના વડાપ્રધાને લીધી છે - સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન પ્રકિયા, આયુષ્યમાન...

તાપી જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતો જોગ

બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા તારીખ ૧ થી ૧૫ ડિસેમ્બર સુધી ખેડુત આઇ પોર્ટલ ખુલ્લુ મુકાશે - (પ્રતિનિધિ દ્વારા,...

આદિવાસી અમૃત કુંભ રથનું રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા વ્યારા નગરમાં સ્વાગત કરવામાં આવ્યું

ભારતના ૧૦૦ જિલ્લાઓમાં અને ગુજરાતના ૧૦ જીલ્લાઓમાં પરિભ્રમણ કરવાના આશય સાથે આજે વ્યારા નગરના આંગણે રથ આવી પહોચ્યો --- (પ્રતિનિધિ...