Month: July 2024

ગંગા સમગ્ર દ્વારા અષાઢી બીજ ભગવાન જગન્નાથ રથયાત્રા મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.07/07/2024 રવિવાર અષાઢી બીજ ભગવાન જગન્નાથ રથયાત્રા મહોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. કિલ્લે સોનગઢ અને...

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પર્યાવરણની જાળવણી તથા ધરતીને હરિયાળી બનાવવાનાં ભાગરૂપે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઝઘડિયા જીઆઇડીસી ખાતે વૃક્ષારોપણનો...

કુસુમ જયેશ ભૂલકા ભવન ખાતે સામાજિક વનીકરણ વિભાગ (સુરત) રેન્જ વ્યારા વન વિભાગ દ્વારા “વૃક્ષારોપણ” કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભૂલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલ ગુજરાતી માધ્યમમાં આજરોજ...

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક સુરતનાં દાદા ભગવાન મંદિર ખાતે યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સમિતિની બેઠક આગામી તારીખ 7 જુલાઈ ને રવિવારનાં રોજ બપોરે...

ઓલપાડની વડોલી પ્રાથમિક શાળાનાં તમામ બાળકોને નોટબુકનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત વડોલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને ગામનાં...

ઉચ્છલ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી....

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નવા ફોજદારી કાયદા (૧) BNS (૨) BNSS (૩) BSA ના “જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ” યોજાયા

જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ દ્વારા જન જાગૃતિ અભિયાન હાથ ધરાયું : - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩: દેશભરમાં...

ડાંગમાં સામાજિક, રાજકીય ક્ષેત્રે ભરોસાનો પત્રકાર ગુમાવ્યો ડાંગજિલ્લાના તરવરિયા પત્રકારશેખર ખેરનારનું માત્ર ૩૧ની વયે દુઃખદ નિધનઃ હાર્ટએટેક જીવલેણ નીકળ્યો

ઓલપાડની ભગવા પ્રાથમિક શાળાનાં બાળકોએ કેરીની મોજ માણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સામાન્ય રીતે દાતાઓ જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરતાં હોય છે. ક્યાંક...

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો 48 મો પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત અંકલેશ્વરનો 48 ગ્રહણ સમારંભ ગુમાનદેવ મંદિરનાં મહંત શ્રી મનમોહનદાસજીનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો...

Other