Month: February 2024

મેરેથોન જેવી પ્રાચીનતમ ઈવેન્ટ આપણામાં નવો આત્મવિશ્વાસ જગાવે છે: ડો. ધર્મેશ પટેલ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ખાતે યોજાયેલ મેરેથોનમાં ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં સક્રિય આચાર્ય ડો. ધર્મેશ પટેલે...

પાકા ઘરનું સ્વપ્ન સાકાર કરતી રાજ્ય સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના

આવાસનો લાભ મળતા કાચા મકાનમાં રહેવાથી પડતી મુશ્કેલીઓમાંથી મુકતી મળી છે:- પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી ચંદુભાઇ ગામીત - (પ્રતિનિધિ દ્વારા,...

ઉચ્છલના બાબરઘાટ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો

૧૭૨- નિઝર વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાનશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોનગઢ,ઉચ્છલ,નિઝર અને કુકરમુંડાના ૮૨ ગામના ૧૬૧૮ આવાસોનું ઈ લોકાર્પણ કરાયું તેમજ...

વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

વ્યારા-૧૭૧ વિધાનસભા મતવિસ્તારના ૧૮૭૭ લાભાર્થીઓને મળ્યો આવાસનો લાભ - વ્યારા-૧૭૧ વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓ જનમેદની સ્વરૂપે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો...

ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત આડમોર પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષિકા મનોરમા પંડ્યાનાં વિદાય પ્રસંગે શાળામાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા

છેલ્લા 21 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષિકાની અન્ય શાળામાં બદલી થતાં તેમનાં વિદાય સમારંભમાં ગામ હીબકે...

શક્તિ કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર વ્યારા અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે લખાલી પીએચસી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 8/2/24, ગુરુવારના રોજ લખાલી પીએચસી ખાતે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત અને શક્તિ કાનૂની સહાય અને...

તાપી જીલ્લા ભાજપે આગામી લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કમર કસી : આવતીકાલથી “ગાંવ ચલો અભિયાન” સંપર્ક અભિયાનની શરૂઆત કરાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્ર વ્યાપી અભિયાન “ગાંવ ચલો અભિયાન” / “સંપર્ક અભિયાન” સમગ્ર દેશમાં તા. ૧૦...

વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામ ભારતી કહેર-કલમકુઈ માધ્યમિક શાળામાં સર્વ રોગ નિદાન કેમ્પયોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વેડછી પ્રદેશ સેવા સમિતિ સંચાલિત વિનય મંદિર ગ્રામ ભારતી શાળામાં દિવાળીબેન ટ્રસ્ટ આયોજિત સર્વ રોગ નિદાન...

આવતીકાલે તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે: સમગ્ર જિલ્લામાં કુલ ૪૬૮૬ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય તથા ઉચ્છલના બાબરઘાટ ખાતે *લોકાર્પણ અને ખાતમુહૂર્ત* ના કાર્યક્રમો યોજાશે -...

પીએમ આવાસ યોજના થકી નવી ધાટના ચૌધરી પરિવારનું પાકા મકાનનું સ્વપ્ન થયું સાકાર

સરકારે આપી ૧.૨૦ લાખની સહાય : ચૌધરી પરિવારે સરકારનો આભાર માન્યો ----- વરસાદની ઋતુમાં કાચા મકાનમાં મુશ્કેલી વેઠવી પડતી, પાકું...