સમગ્ર શિક્ષા અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ઓલપાડ તાલુકાની 32 સરકારી પ્રાથમિક શાળાઓ ઇન્ટરેક્ટિવ ઇ-ક્લાસથી સુસજ્જ બની
આ શૈક્ષણિક પ્રોજેક્ટને શિક્ષક, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શિક્ષક-વિદ્યાર્થીઓની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં...
