Year: 2023

વ્યારા જૈન સંઘના આંગણે આરાધના ભવન ખાતે પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજ્યજી મહારાજની પધરામણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા જૈન સંઘના આંગણે આરાધના ભવન ખાતે પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજ્યજી મહારાજની પધરામણી થઈ હતી. પૂજ્યશ્રી બે...

સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ મુલતાની જમાત દ્વારા શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

સેમિનારમાં વક્તાઓ દ્વારા આપવામાં આવેલ ઊંડાણપૂર્વકનાં માર્ગદર્શનથી ઉપસ્થિત બાળકો સંતુષ્ટ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઝાલાવાડ મુલતાની જમાત, સુરેન્દ્રનગર દ્વારા શૈક્ષણિક...

તાપી જિલ્લામાં તા. ૦૭ થી ૧૧મી જુન દરમિયાન કમોસમી વરસાદ, માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની આગાહી: ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ

માહિતી બ્યુરો,તાપી તા.૦૬ હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારીખ ૦૭ થી ૧૧મી જુન દરમિયાન તાપી જિલ્લામાં કમોસમી વરસાદ, માવઠા તેમજ વાદળછાયા...

તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન અંદાજીત ૯૪૧૪ બાળકો શાળા-આંગણવાડીમાં પ્રવેશ મેળવશે

શાળા પ્રવેશોત્સવ: ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની ............. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ ............. *વીડિયો કોન્ફરન્સમાં...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કરંજ પ્રાથમિક શાળા ખાતે ચેર જાગૃતિ અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો

ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંધીનગર આયોજીત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા (પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારત સરકાર દ્વારા દરિયાકાંઠાનાં સંરક્ષણ અને...

લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમા રોપા વાવેતર કરી તેને ઉછેરવાના સંકલ્પ સાથે વિશ્વ પયૉવરણ દિનની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજવિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ છાત્રાલયોમાં 110 રોપા જેવા...

તાપી જિલ્લા ખેડુતો જોગ : પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજના હેઠળના લાભાર્થી ખેડૂતોને ફરજીયાત e-KYC કરવા અનુરોધ

માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦૫: ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી ક્રિસાન સન્માન નીધિ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગ અને આત્મા પ્રોજેક્ટ ડાંગના...

તાપી જિલ્લામાં આગામી ૨૧મી જુન તાલુકા અને ૨૨મી જુને જિલ્લા“સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી જુન સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે ............. માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦૫: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ...

વ્યારા ન્યાયાલયનાં કમ્પાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫: આજરોજ તા.૦૫/૦૬/૨૦૨૩ ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શ્રી એન.બી.પીઠવા, ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ...

Other