સ્વ.શ્રી જગદીશભાઈ શાહ (કાચવાલા)ની પુણ્યતિથિ નિમિત્તે સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા તાડકુવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વ.શ્રી જગદીશભાઈ ચંદુલાલ શાહ (કાચવાલા) ની પુણ્યતિથિ નિમિત્તે સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર,...
