“સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” અંતર્ગત ૩૦મી જાન્યુઆરી થી ૧૩મી ફેબ્રુઆરી દરમિયાન રક્તપિત વિશે લોકોમાં જનજાગુતિ અભિયાનની શરૂઆત
માહિતી બ્યુરો.તાપી.તા.૩૦: રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ૧૨ હાઈએન્ડેમીક જિલ્લાઓમાં વર્ચ્યુઅલ ગ્રામસભાના માધ્યમથી રક્તપિત વિશે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી....
