Year: 2023

જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા ફેબ્રુઆરી-૨૩ દરમિયાન સાયકીયાટ્રીસ્ટ અને ઓપ્થલ્મોલોજી કેમ્પનું આયોજન

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૮- આથી તમામ નાગરિકોને જણાવવાનું કે જનરલ હોસ્પિટલ,વ્યારા દ્વારા ફેબ્રુઆરી-૨૩ દરમિયાન સાયકીયાટ્રીસ્ટ અને ઓપ્થલ્મોજી કેમ્પનું આયોજન કરવામાં...

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે UDISE અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓનાં આચાર્યોની બેઠક યોજવામાં આવી

તાલુકાની તમામ સરકારી, પ્રાઇવેટ તથા ગ્રાન્ટેડ શાળાઓનાં આચાર્યોની બેઠકમાં બેઝિક ઇન્ફોર્મેશન, નિપુણ ભારત સહિતનાં મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું (પ્રતિનિધિ...

તાપી ભુસ્તર વિભાગ દ્વારા ગેરકાયદે ખનિજ વહન અંગે કડક કાર્યવાહી હાથ ધરાઈ

ચાલુ વર્ષે ખનન/વહન/સંગ્રહના કુલ ૨૪૧ કેસો પકડી રૂ. ૩૨૧.૧૮ લાખની વસુલાત કરી ગેરકાયદેસર ખનિજ વહન કરી રહેલ ડમ્પરો ઝડપી દંડકીય...

મહિલા અને બાળ અધિકારીની કચેરી, તાપી દ્વારા બે પરિવારો વચ્ચે સુખદ સમાધાન

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૮ – તાપી: પ્રાચીન ભારતમાં સ્ત્રીઓનું ખૂબ સન્માન હતું. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ...

કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ : ચાંપાવાડી ગામે કૃષિ વિમાન દ્વારા નેનો યુરિયા સ્પ્રેનો છંટકાવ

(પ્રતિનિધિ, વ્યારા) :  ભારત સરકારશ્રી દ્વારા ખેડુતોની આવક બમણી કરવાનું ધ્યેય નક્કી કરવામાં આવેલ છે. જે માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન...

બાળકો કૃમિ રહિત થાય અને તેમનો શારિરીક વિકાસ થાય તે માટે “ક્રુમિ નાશક દિવસ” અંતર્ગત આગામી તા.૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી-૨૦૨૩ સુધી આલ્બેન્ડાઝોલની ગોળી ગળાવામાં આવશે

જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

તાપી જીલ્લાની પ્રા.આ.કે. માયપુર અને ચાંપાવાડી NQAS Certified સંસ્થા જાહેર થતા અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે .............. આગામી ૧૦મી...

સોનગઢ : સુરત ધુલીયા હાઈવે નં.-NH-53 માર્ગ ઉપર અનધિકૃત કટોને બંધ કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત ધુલીયા હાઈવે નં.-NH-53 ઉપર સોનગઢ વિસ્તારમાં આવેલ જેસીંગપુરા ટેકરા તથા નવા RTO ચેક પો.સ્ટ. ઉપર...

સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરનાં ૨૨માં સ્થાપના દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા એ તેના ૨૨માં સ્થાપના દિવસની ઉજવણી...

રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ સાથે આશા ગોપાણી આંતરરાષ્ટ્રીય ક્વીઝમાં સહભાગી થયા

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તાજેતરમાં શ્રી સ્વામી વિવેકાનંદ ચેર દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિનાં ઉપલક્ષમાં આંતરરાષ્ટ્રીય ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું....