તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત શ્રીમતી અરુણાબેન અશ્વિનભાઇ ગામીતે રજુ કર્યા પોતાના પ્રતિભાવો
’મેરી કહાની મેરી ઝુબાની’:ડોલવણ તાલુકો - પ્રધાનમંત્રી ઉજજવલા યોજના થકી સમય બચવાની સાથે સ્વાસ્થય પણ સારૂ રહે છે. -લાભાર્થી અરુણાબેન...
