કેએપીએસ ટાઉનશિપ, અણુમાળા ખાતે ભારતરત્ન ડૉ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતિ નિમિત્તે સમારોહનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કેએપીપી એસસી-એસટી એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતિ નિમિત્તે કમ્યુનિટી સેન્ટર ખાતે...
