Year: 2023

કેએપીએસ ટાઉનશિપ, અણુમાળા ખાતે ભારતરત્ન ડૉ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતિ નિમિત્તે સમારોહનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કેએપીપી એસસી-એસટી એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતિ નિમિત્તે કમ્યુનિટી સેન્ટર ખાતે...

તાપી : સોનગઢનાં ઝરાલી ગામેથી એક કોરોના કેસ નોંધાયો

પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ સોનગઢ તાલુકામાં આવેલ ઝરાલી...

રવિવારના રોજ યોજાયેલ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-ખાસ ઝુંબેશ અંતર્ગત તાપી જિલ્લામાં ૨૬૩૩ અરજીઓ મળી

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ: તાપી જિલ્લો (માહિતી બ્યુરો, વ્યારા-તાપી.) તા.17: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજયમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ...

તાપી જીલ્લામાં ગુજરાત સ્ટેમ ક્વીઝમાં તાલુકા સેન્ટર પર જઈને ઉત્સાહભેર ૪૨૦૦ બાળકોએ અને બાકીનાએ પોતાના ઘરેથી સ્પર્ધામાં ONLINE મોબાઈલ દ્વારા ભાગ લીધો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેદ્ર વ્યારા, જિ. તાપીમાં ગુજરાત સ્ટેમ ક્વીઝ ૨૦૨૩માં તાપી...

સોનગઢ ખાતે વન વિભાગ તાપી દ્વારા વન સેતુ કાર્યક્રમ યોજાયો

ગ્રામ સમુદાય,સ્વૈચ્છિક સંસ્થાઓ લોકભાગીદારીથી વન,પર્યાવરણનું જતન કરેઃ વન અને પર્યાવરણ વિભાગ કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા ……………. કેબીનેટ મંત્રીશ્રી,પ્રભારી મંત્રીશ્રી અને...

આદિજાતિ વિકાસ,ગ્રામ વિકાસ અને રોજગાર વિભાગના મંત્રીશ્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

આદિવાસી સમાજની સેવા કરવાનો લાહ્વો મળ્યો છે તે ખુબ જ મોટી બાબત છે.-મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ (માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૫- આદિજાતિ...

વેલ્દા ખાતે ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૨મી જન્મ-જ્યંતીની ધામધૂમથી ઉજવણી

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર ): "નજરો નેં નજારા દેખા ઐસા નજારા નહીં દેખા, આસમાન મેં જબ ભી દેખા મેરે ભીમ...

ગુજકોસ્ટ ગાંધીનગર આયોજીત સ્ટેમ ક્વીઝ સ્પર્ધા તાપી જીલ્લાના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા દરેક તાલુકા સેન્ટર પર યોજાશે : કુલ ૭૯૪૪ બાળકો ભાગ લેશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત કલાનીકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, વ્યારા તાપી દ્રારા તાપી જિલ્લામાંથી કુલ ૧૪૦ શાળાઓમાંથી ૭૯૪૪...

ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં ધોરણ-૮ નાં બાળકોનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતાં બાળકોનો...

નિઝરના ભીલજાંબોલી ગામે ફાળવેલી બસો બંધ કરી દેવાતા પરીક્ષા ટાણે જ વિદ્યાર્થીઓને હાલાકી

(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના ભીલજાંબોલી ગામના વિદ્યાર્થીઓ જણાવે છે કે ગામ માટે એસ.ટી. બસ ફળવવામાં આવેલ છે....

Other