Year: 2023

ભારતના ચૂંટણી પંચના તાપી જિલ્લાના મતદારયાદી ઓબ્ઝર્વરશ્રી રવિશંકર,(I.A.S.) તાપી જિલ્લાની મુલાકાતે

તાપી જિલ્લાના મતદારયાદી ઓબ્ઝર્વરશ્રી રવિશંકરે(I.A.S.) તાપી જિલ્લાના ચૂંટણી સંબંધીત અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી ............. માહિતી બ્યુરો,તાપી તા.૦૫ મતદારયાદી સંક્ષિપ્ત...

તાપી જિલ્લામાં કરાર આધારીત કાયદા સલાહકારની નિમણૂંક માટે અરજીઓ મંગાવવામાં આવી

માહિતી બ્યુરો,તાપી તા.05 તાપી જિલ્લામાં કરાર અધારિત ૧૧ માસની મુદ્દત માટે કાયદા સલાહકારની એક જગ્યા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ...

તાપી જિલ્લામાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતિ અંગેનું જાહેરનામું

( માહિતી બ્યુરો,તાપી ) તા 05: આગામી સમયમાં રમઝાનન ઇદનો તહેવાર આવતો હોવાથી તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા...

તાપી જિલ્લામાં તલાટી કમ મંત્રીની પરીક્ષાના ૨૬ કેન્દ્રો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

પરીક્ષા સ્થળોના ૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો ચલાવવા ઉપર પ્રતિબંધ ....... પરીક્ષામાં ચોરી ગણી શકાય તેવા કોઇ પણ પ્રકારના ઇલેકટ્રીક...

તાપી જિલ્લામાં આગામી ૨૪મી મે તાલુકા અને ૨૫મી મે જિલ્લા“સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી મે સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે ............. માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦૫: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ...

જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ ઉચ્છલ તાલુકાના નારણપુર ખાતે તથા વાલોડ તાલુકાના કહેર ગામે પ્રાકૃતિક ખેતી વિષયક શિબિર યોજાઇ

તાપી જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવું આહવાન કરતા ડી.ડી.ઓશ્રી વી.એન.શાહ ........ માહિતી બ્યુરો,તાપી.તા.05 તાપી જિલ્લામાં પ્રાકૃતિક...

ખાનપુર પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા ૧૧૮મું વર્ષ શાળાના સ્થાપના દિનની ભવ્યાતિત ઉજવણી

(માહિતી બ્યુરો વ્યારા) તા.૦૫- વ્યારાના ખાનપુર ગામે શાળાની સ્થાપનાં ૧૧૮ વર્ષ પહેલાં થઈ હતી. આ ઐતિહાસિક સ્થળ એટલાં માટે કે...

એલ એન્ડ ટી હજીરા તથા ભારત કેર દ્વારા ઓલપાડની ધનશેર પ્રાથમિક શાળામાં સમર કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ધનશેર પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષા 2022 - 23 ની પૂર્ણાહૂતિ...

તાપી જિલ્લામાં ગત ૨૪ થી ૩૦મી એપ્રિલ-૨૦૨૩ દરમિયાન રસીકરણ સપ્તાહની ઉજવણી

રસીકરણ સપ્તાહ અંતર્ગત ૨૭૮ રસીકરણ સેશન દ્વારા કુલ-૧૧૯૯ લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યુ ........ માહિતી બ્યુરો,તાપી.તા.05 રાજ્ય સરકાર દ્વારા સમગ્ર જિલ્લાઓમાં...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ દ્વારા પશુઓની ઉનાળામાં સારસંભાળ, પાણી અને લીલાચારાનું મહત્વ વિષે તાલીમ આપાઈ

(અર્જુન  જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ અને બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, આહવા-ડાંગ ના સંયુક્ત ઉપક્રમે...

Other