આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજનાના રૂપિયા 282 લાખના 72 કામોના વર્કઓર્ડર અપાયા
સરપંચોને સીધે સીધા વિકાસલક્ષી ગ્રાંટ આપવાની પહેલનો શ્રેય દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને ફાળે જાય છે.- રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ ................
