Month: October 2023

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા દોડ યોજાઇ: 158 શાળાઓમાં 26367 વિદ્યાર્થીઓ અને 277 વાલીઓ સહભાગી થયા

રાષ્ટ્રીય એકતા દિવસ”-તાપી - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :.તા 31: શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧મી ઓક્ટોબર નિમિત્તે તાપી જિલ્લામાં શિક્ષણ...

વ્યારા નગર પાલિકા દ્વારા સ્વચ્છતા વિશેના “ભીંત સૂત્રો અને ભિંતચિત્રો” થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ

લોકોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :. તા 31: રાષ્ટ્રવ્યાપી 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ...

ઓલપાડની કરંજ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે મનાવવામાં આવે છે. આ નિમિત્તે...

“સ્વછતા હી સેવા”કાર્યક્રમ અંતર્ગત વ્યારા તાલુકાના છીંડીયા ગામે પંચાયત ઘર પાસે સાફસફાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  30: "સ્વછતા હી સેવા"કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છીંડીયા ગામે પંચાયત ઘર પાસે સામુહિક સાફસફાઈ...

એકલવ્ય રાષ્ટ્રીય કક્ષાના કલ્ચરલ ફેસ્ટીવલમાં એક્લવ્ય સ્કૂલ ખોડદાની ૨ કૃતિઓનું રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  30: તાજેતરમાં આદિજાતિ વિકાસ મંત્રાલય,ન્યુ દિલ્લી દ્વારા રાષ્ટ્રીય સ્તરીય એકલવ્ય કલ્ચરલ મીટનું આયોજન દેહરાદુન (ઉતરાખંડ) ખાતે...

પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક 319 નાં પ્રતિભાશાળી આચાર્ય પ્રકાશ પરમારનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

પ્રકાશ પરમાર રચિત 'પ્રજ્ઞા ગીત' તથા 'આંગળાનો જાદુ' રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં આજે પણ સતત ગુંજે છે (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :...

ગૌવંશના માંસ સાથે ત્રણ ઈસમોને પકડી પાડતી સોનગઢ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૭/૧૦/૨૦૨૩ ના રોજ પોલીસ ઇન્સ્પેકટર સોનગઢની સુચનાથી, પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.એમ. સાધુ તેમજ અ.હે.કો. સંદિપભાઈ હિરાલાલભાઈ...

xuv ગાડીમાં વિદેશી દારુની હેરાફેરી કરનારને ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડતી પેરોલ- ફર્લો સ્કોર્ડ અને એલ.સી.બી. તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  પી.આઈ.શ્રી એલ.સી.બી. તાપી આર.એમ. વસૈયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ...

તાપી જિલ્લાને સ્વચ્છ બનાવવાનામાં સક્રિય ભાગીદારી નોંધાવતા જાગૃત ગ્રામજનો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૮ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશન નેમ જનભાગીદારીથી જનઆંદોલનમાં પરિણમી છે....

ડોલવણ ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળા યોજાયો

આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ-૨૦૨૩ અંતર્ગત તૃણધાન્ય પાકોનું મહત્વ નિષ્ણાતોએ સમજાવ્યું - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૮: લોકોમાં મિલેટ ધાન્ય પાકો અંગે...