Month: July 2023

ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારતમાં ગુરૂ-શિષ્ય પરંપરાને કારણે ગુરૂ પૂર્ણિમાનું મહાત્મય છે. આ દિવસે ગુરૂની પૂજાનું વિશેષ મહત્વ છે હોય...

તાપી જિલ્લામાં આગામી ૨૬મી જુલાઈએ તાલુકા અને ૨૭મી જુલાઈએ જિલ્લા“સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી જુલાઈ સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે ............. માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦૪: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ...

તાપી જિલ્લા જાહેર જનતા જોગ : તાલુકાકક્ષા યુવા ઉત્સવ-૨૦૨૩-૨૪ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આગામી ૨૨-જુલાઇ ૨૦૨૩

માહિતી બ્યુરો, તાપી તા.૦૪: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,...

તાપી જિલ્લા જાહેર જનતા જોગ : તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ” ના નોમિનેશન મોકલવાની છેલ્લી તારીખ આગામી ૦૭-જુલાઇ-૨૦૨૩

માહિતી બ્યુરો, તાપી તા.૦૪: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ...

ધોરણ-૧૦-૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે હેતુસર તાપી જિલ્લામાં કાઉનસેલીંગ સેન્ટર કાર્યરત

ટોલ "ફ્રી" નંબર-(૦૬ર૬) ૨૨૧૬૨૪ તા:૦૯/૦૭/૨૦૨૩ થી તા:૧૪/૦૭/૨૦૨૩ સમય સવારે:૦૭.૦૦ કલાકથી સાંજે ૦૮.૦૦ કલાક સુધી કાર્યરત ............... માહિતી બ્યુરો,તાપી તા.૦૪: ગુજરાત...

કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા વિરપુર શાળાએ ગુરુપુર્ણિમા દિવસ ઉજવવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર વ્યારા, જિ.તાપી દ્રારા ગુરુપૂર્ણિમા દિવસ વિધાકુંજ વિદ્યાલય વિરપુર...

તાપી જિલ્લામા વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૮૮ શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કાર્યરત

જ્ઞાનકુંજ પ્રોજક્ટની મદદથી બાળકોમાં ભણવાની ઉત્સુકતા વધે છે જેથી સ્કુલ ડ્રોપ આઉટ રશિયો ઘટે છે - ડિજીટલ લર્નીંગ થકી રાજ્યના...

દિન વિશેષ : ૩જી જુલાઈ “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ”

પર્યાવરણમાં થઈ રહેલા અસાધારણ બદલાવ માટે પ્લાસ્ટિક પણ જવાબદાર ------ "આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ" પર તાપી જિલ્લાના નગરજનોને અપીલ...

તાપી જિલ્લાના અનસંગ હીરોઝ અને સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કરાયા

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તાપી જિલ્લા ખાતે અનસંગ હીરોઝ અને સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોનો સન્માન સમારોહ યોજાયો - માહિતી બ્યુરો,...

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરે સંતોકબા ધોળકીયા વિધ્યામંદિર માલેગામ ની મુલાકાત લીધી

(અર્જુન જાધવ દ્વારા, વધઈ): તા: 3: ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈએ સાપુતારાના તળેટી, વિસ્તારમા આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા...