રાજ્ય ચૂંટણી કમીશ્નર શ્રી સંજય પ્રસાદના હસ્તે ડો.કિશોરકુમાર ચૌધરી દ્વારા લેખિત ‘કોટલા મહેતા ચૌધરી અને ગણોતધારો’ પુસ્તકનું વિમોચન કરાયું
(તાપી માહિતી બ્યુરો): વ્યારા: તા.09: સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદના પૂર્વ એસોસિએટ પ્રોફેસરશ્રી ડો.કિશોરકુમાર કે.ચૌધરી દ્વારા લિખિત ‘કોટલા મહેતા...
