ગુણસદા ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઈ ના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લા પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ આજીવિકા માટે પશુપાલન વ્યવસાય જીવાદોરી સમાન છે : આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઈ
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૬ઃ તાપી જિલ્લાના ગુણસદા ખાતે આજરોજ રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ...
