Month: February 2023

ઇન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડતા આ પોંકને ખાવા માટે તૈયાર કરતા ખેડૂત

(પ્રતિનિધિ દ્વારા, સુરત ) : શિયાળાનાં ચાર મહિના દરમિયાન જ મળતો પોંક એટલે કે કાચી અને કુમળી જુવાર. જે પાકીને...

રાજ્યના ચૂંટણી આયોગ કમિશ્નરશ્રીએ વેડછી વિદ્યાપીઠની મુલાકાત લીધી

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૭ – તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગાંધી વિદ્યાપીઠ ખાતે રાજ્યના ચૂંટણી આયોગ કમિશ્નરશ્રી સંજય પ્રસાદે( IAS)...

કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઇ

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.૧૭: તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને તથા ઇન્ચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી...

તાપી જિલ્લા કક્ષા તકેદારી સમિતિ અને લાંચરૂશ્વત વિરોધી બેઠક ગુજરાત તકેદારી આયુકતશ્રી સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને યોજાઇ

વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા તકેદારી આયુકત શ્રીમતિ સંગીતાસિંહ ....................... માહિતી બ્યુરો, તાપી તા.૧૭...

મુખ્યમંત્રીશ્રી રવિવારે આહવા પધારશે

સેવાધામ ખાતે ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમમાં હાજરી આપશે (અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  : તા: ૧૭: આગામી તા.૧૯મી...

ડાંગ જિલ્લાના કુકડનખી ગામેથી ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  તા: 17: રાજ્યમા ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્વપૂર્ણ અભિયાન...

તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ

માહિતી બ્યુરો વ્યારા-તાપી તા.17: તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર સુશ્રી...

“પાણીના ટીપે ટીપેથી બને છે મહાસાગર, પાણીથી જ જીવન થાય છે ઉજાગર”

સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩નો વ્યારાના કાટકુઇ ખાતેથી શુભારંભ કરાવતા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ ........................ તાપી જિલ્લામાં સુજલામ...

સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩નો વ્યારાના કાટકુઇ ખાતેથી શુભારંભ

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાટકુઈ ગામ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩નો શુભારંભ કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ,...

વ્યારા : વેરો ભરપાઇ ન કરતા નગરપાલિકા દ્વારા દસ નળ કનેક્શન કપાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકા દ્વારા સરકારશ્રી ની “ આઝાદીકા અમૃત મહોત્સવ વળતર યોજના દાખલ કરવા મા આવેલ છે...