Month: January 2023

ઓલપાડની રાજનગર પ્રાથમિક શાળામાં મહેંદીભર્યા હસ્તે દીકરી નિધિ રાઠોડે ગર્વભેર તિરંગો ફરકાવી રાષ્ટ્રધર્મ ઉજાગર કર્યો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત રાજનગર પ્રાથમિક શાળામાં દેશનાં 74 માં પ્રજાસત્તાક પર્વની...

તાપી માહિતી ખાતાના કર્મયોગીઓનું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સન્માન

રાજ્ય સરકારની પ્રચાર-પ્રસારની કામગીરીમાં યોગદાન આપનાર માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારી/કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું. (માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૬-...

તાપી જિલ્લા કક્ષાના ૭૪માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

કલેકટર સુશ્રી ભાર્ગવી દવેના વરદ્ હસ્તે દ્વજવંદન કરાયું. તાપી જિલ્લામાં ગણતંત્ર દિવસને વધાવતા શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી...

વઘઇ ખાતે પુરી આન, બાન અને શાન સાથે યોજાયો ડાંગ જિલ્લાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ

ડાંગ કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના હસ્તે કરાયુ ધ્વજવંદન - પ્રજાસત્તાક પર્વની શુભકામના સાથે રાજ્ય અને દેશના વિકાસમાં ભાગિદારી નોંધાવવા માટે...

સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા પ્રજાસત્તાક દિવસ અને વસંત પંચમીની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા ૭૪મો પ્રજાસત્તાક દિવસ અને વસંત...

શિશુ ગુર્જરી/વિદ્યા ગુર્જરી શાળામાં ૭૪માં ગણતંત્ર દિવસની ઊજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક શાળા તથા વિદ્યા ગુર્જરી...

વ્યારા ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા ‘વાર્તાલાપ’- રૂરલ મીડિયા વર્કશૉપ યોજાયો

વિષય નિષ્ણાત વક્તાઓએ માધ્યમ કર્મીઓ સાથે ‘વાર્તાલાપ’ યોજીને માર્ગદર્શન આપ્યું કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓએ પણ અનુભવો શેર કર્યા પત્રકારો ફેક્ટ...

“જાગૃત મતદાર થકી જ સશક્ત લોકશાહીનું નિર્માણ શક્ય છે.”: જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે

"જાગૃત મતદાર થકી જ સશક્ત લોકશાહીનું નિર્માણ શક્ય છે.": જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે ............... મતદાર તરીકે નોંધણી કરાવવા માટે હવે...

આર્થિક બાબતોની સાક્ષરતા એ સમયની તાતી જરૂરિયાત: ઉપ નિર્દેશક, પત્ર સૂચના કાર્યાલય

કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા શ્રીમતી કે. કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ સંવાદનું આયોજન કરાયું...

સુરતી નવયુવાનોએ ઉત્તરાખંડનાં કેદારકંથા શિખર ઉપર તિરંગો લહેરાવ્યો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ' એ ઉક્તિને સાર્થક કરતાં હોય એમ સુરતી નવયુવાનોએ ઉત્તરાખંડનાં કેદારકંથા શિખર...