Month: January 2023

કામરેજનાં ઊંભેળ ગામની દાધીયા ફળિયા પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક મિલનકુમારની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરતનાં કામરેજ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઊંભેળ ગામની દાધીયા ફળિયા પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક મિલનકુમાર...

કે.વી.કે., વઘઇ દ્વારા ૨૨ મી વેજ્ઞાનીક સલાહકાર સમિતિ ની મિટિંગ ગોઠવાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : નવસારી કૃષિ યુનિવર્સીટી ના વિસ્તરણ શાખા દ્વારા કાર્યયત ડાંગ જીલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા...

સોનગઢ ખાતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તારીખ 06/01/23 ના રોજ દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સુરત તાપી...

નિઝર અને કુકરમુંડા તાલુકાના સ્વ સહાય જૂથોને આજીવિકા મળે તે માટે માર્ગદર્શન અંગે વર્કશોપ યોજાયો

સ્વ સહાય જૂથોના કુલ ૧૨૦ જેટલા સભ્યોએ વર્કશોપમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો ............... માહિતી બ્યુરો, વ્યારા તાપી તા. ૦૭ તાપી...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન...

તાપી જિલ્લામાં પ્રથમવાર કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી-કૃષિ વિમાનનો ઉપયોગ

તાપી જિલ્લાના વાલોડ ખાતે કૃષિ વિમાન દ્વારા નેનો યુરીયાનો છંટકાવ: કૃષિ વિમાન દ્વારા ખાતરના છંટકાવ માટે સરકારશ્રી દ્વારા એક એકર...

જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ધો. ૬ માં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી -૨૦૨૩

વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઇ ઉત્તીર્ણ થાય તે માટે વિદ્યાર્થીઓને જરૂરી સાહિત્ય, માર્ગદર્શન અને એક્સટ્રા કોચીંગ આપવા તમામ આચાર્યશ્રીઓને...

સોનગઢ કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અઘ્યક્ષ સ્થાને ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જાગૃત ગ્રાહક એ જ ખરા અર્થમાં બજારનો રાજા છે અને એજ આ કાયદાની ખૂબ મોટી સફળતા છે- : કલેકટર સુશ્રી...

ઓલપાડની સરસ પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : હિંદુ ધર્મનાં લોકોમાં શ્રધ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાધ્ધ કહેવાય છે. મનુષ્ય માત્ર...

વ્યારામાં ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્દ્ ભાગવત સપ્તાહ પ્રારંભ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  વ્યારા તાલુકાના રામપુરા ખાતે આવેલી શ્રીગોપાળ ગૌશાળાના લાભાર્થે આજ થી વ્યારા અંબાજી મંદિર ખાતે આતરરાષ્ટ્રીય કથાકાર પ.પૂ. અભયબાપુ (સુરત) ના...