” વરાહાત આવો ને આમ્હે કીગનાયેં” : ‘વરસાદની કવિતાઓ પર માંડવીમાં યોજાયું કવિ સંમેલન ‘
(માહિતી બ્યુરો વ્યારા)તા.૦૩ 'સાહિત્ય સેતુ,વ્યારા.અને વી.એફ.ચૌધરી.ઉ.મા.શાળા માંડવીના સંયુક્ત ઉપક્રમે કવિઓએ વર્ષા કાવ્યોની પ્રસ્તુતિ કરીને વાતાવરણને વરસાદમય કરી નાખ્યું. 'સાહિત્ય સેતુ'...
