Year: 2022

તાપી : વ્યારાનાં બોરખડી ગામેથી એક કોરોના કસ મળી આવ્યો : 30 કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 674...

કાકડકુવા પ્રાથમિક શાળામાં ૬૭માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી

“અંતરિયાળ શાળાની પ્રગતિ ગ્રામજનોના સહકારથી નોંધપાત્ર રહી છે.”: શાળાના આચાર્ય ગણપતભાઈ બાલુભાઈ ચૌધરી ………………… (માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૨ઃ તાપી જિલ્લાના...

નવસારી જીલ્લાનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી

(પ્રતિનિધ દ્વા . સ અધિક્ષકશ્રી તાપીનાઓએ તાપી જીલ્લાનાં નાસતા - ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપેલ હોય , જે...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભારતમાતા પૂજન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે રાજ્યનાં શિક્ષણ વિભાગે ભારતમાતા પૂજનનાં કાર્યક્રમમાં બાળકો ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિની ભાવના સાથે...

તાપી જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

“ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫” અને મહિલાઓના અધિકારો અંગે જાગૃત અંગે સેમિનાર યોજાયો ..................... (માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.01: તાપી જિલ્લામાં “નારી વંદન...

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હરીપુરા ખાતે ભારતમાતા પૂજન કરાયું અને આઝાદીનો ભૂતકાળ અને વારસાનો ગૌરવ માણ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આજ રોજ ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા આઝાદીના મહોત્સવ નિમિત્તે ભારતમાતા પૂજનનું...

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ઓલપાડ નગરની તરૂણીઓની સિદ્ધિ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગુજરાત રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા 'જાણશે ગુજરાત, જીતશે ગુજરાત' અંતર્ગત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) યોજવામાં આવી છે....

તાપી : વ્યારા તાલુકામાંથી સાત નવા કોરોના કેસો : 32 કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 631...

તાપી : વાલોડ ખાતે મીંઢોળા નદી પર બ્રીજનું કામ ચાલતુ હોવાથી ડાયવર્ઝન અંગેનું જાહેરનામું

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) ૦૧: કન્ટ્રક્શન ઓફ હાઇ લેવલ બ્રીજ ઓન દેગામા ટીચકપુરા રોડ ઓન મીંઢોળા રીવર વાલોડ ખાતે મીંઢોળા નદી...

શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યાગુર્જરી પ્રાથમિક/ માધ્યમિક શાળામાં ” આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારતમાતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કાર્યક્રમમાં વ્યારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી જેઓ સંસ્થાના ટ્રસ્ટી પણ છે એવા માનનીયશ્રી કેયુરભાઇ શાહ...