Year: 2022

તાપી જીલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયેલ નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 526...

તાપી જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારત દેશ, 75 અને તિરંગાના આકારની માનવ આકૃતિઓ રચી મનમોહક દ્રશ્યો બનાવ્યા

નવીન કલાકૃતિઓ નિહાળી સ્થાનિકોએ બાળકો સહિત શિક્ષકોની ખુબ સરાહના કરી ……………………….. (માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.15: તાપી જિલ્લામાં અવનવી પ્રવૃતિઓ દ્વારા...

તાપી જિલ્લાના વ્યારા ખાતે 76માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી

તાપી જિલ્લો છેવાડાનો જિલ્લો છે પરંતું તમામ કામગીરીમાં અગ્રેસર છે: પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ ……………………….. ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત...

સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વ્યારામાં 76 મો સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર , વ્યારા , કાલિદાસ હોસ્પિટલ વ્યારા , ટ્રસ્ટી...

વ્યારાના રિક્ષા ચાલકો દ્વારા ભવ્ય રિક્ષા રેલી યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તાપી જીલ્લાનાં વ્યારા ખાતે વ્યારાના રિક્ષા ચાલકોએ પોતાની રીક્ષા પર રાષ્ટ્રધ્વજ લગાવીને તારીખ...

મોરી ગામે દારૂ બનાવવાનો ગોળ આપવા આવનારને ઝડપી પડાયો

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -લઠ્ઠાકાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો બુટલેગરો અને દેશી દારૂમાં ઉપયોગ થાય એવા અખાદ્ય ગોળ...

સલાબતપુરામાં સાવકા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ કર્યું

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સલાબતપુરાના શ્રમ વિસ્તારમાં સાવકા બાપે સગીર દીકરી પર દાનત બગાડી 2 વર્ષથી મારી નાખવાની ધમકી...

પર્વત પાટીયાના જુગારના અડ્ડા પર ગાંધીનગરની વિજીલન્સની રેડ, 21 જુગારી ઝબ્બે

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -પુણા પોલીસ ઊંઘતી રહીને ગાંધીનગરની વિજીલન્સની ટીમે પર્વત પાટીયામાં ચાલતા જીતુ રાવલના આંકડાના જુગાર પર...

‘હર ઘર તિરંગા” અંતર્ગત તાપી જિલ્લાની તમામ 930 પ્રાથમિક અને 157 ઉચ્ચતર માધયમિક ખાનગી-સરકારી શાળાઓ ઉપર ધ્વજ લહેરાવામાં આવ્યા

વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઇ સમગ્ર તાપી જિલ્લાને રાષ્ટ્ર ભક્તિના વાતાવરણથી તરબોળ બનાવ્યું ……………………….. (માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.14: આઝાદી...

તાપી જિલ્લાના 20 અમૃત સરોવરો ખાતે ધ્વજ વંદન કરાશે

અમૃત તળાવો થકી જળસ્તરમાં વધારો થાય અને પાણીના ઉપયોગથી ગામેગામ સમૃધ્ધિ આણવી રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય ……………………….. (માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.14:...

Other