Year: 2022

સુરતમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર રેડ, સ્પાના માલિક સહિત ત્રણ મહિલાઓ ઝડપાઈ

(સુશાંત શીંદે દ્વારા, સુરત) -સુરતમાં સ્પાની આર્ડમાં ધમધમતા દેહ વેપારના ધંધા પર છાશવારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી રહી છે. ત્યારે...

3 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં પાંડેસરાના કાપડ વેપારીની NIAની 2 ટીમે 8 કલાક પૂછપરછ કરી

(સુશાંત શીંદે દ્વારા, સુરત) -એક વર્ષ પહેલા ગુજરાતના મુદ્રા પોર્ટ પરથી DRIએ પકડેલા 3 હજાર કિલો ડ્રગ્સ મામલામાં NIAની ટીમ...

તાપી : વ્યારાનાં મુસા ખાતેથી એક કોરોના કેસ સામે આવ્યો : છ કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 800...

ઓલપાડ નગરનાં અસ્નાબાદનાં નવયુવાનોએ કાવડ યાત્રા કરી સિધ્ધનાથ મહાદેવ મંદિરે જલાભિષેક કર્યો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ ખૂબ જ મહત્ત્વનો મનાય છે. શિવભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે....

મત્સ્યોદ્યોગ કચેરી ઉકાઈ ખાતે મૂલ્યવર્ધિત માછલીની બનાવટો અંગે તાલીમ યોજાઈ

માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો અંગે બે દિવસીય તાલીમનો પ્રારંભ ................................... સોનગઢ,ઉચ્છલ તાલુકાના ૩૦ તાલીમાર્થીઓએ ભાગ લીધો .............................. (માહિતી...

ડોલવણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી તાપીએ તાપી જીલ્લાનાં નાસતા - ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપતા , જે...

જેવું જમવાનું અમને ઘરે નથી મળતું તેનાથી વધુ સારી ગુણવત્તાનું જમવાનું અમને આંગણવાડીમાં મળે છે :  લાભાર્થી કલાબેન ગામીત

આદિવાસી વિસ્તાર ધરાવતા ૧૪ જિલ્લામાં માતાઓ અને બાળકોના સ્વાથ્યની ચિંતા કરતા પોષણ સુધા યોજના શરૂ કરાઇ છે જે તાપી જિલ્લાના...

હરિપુરા કોઝવે પર છેલ્લા 47 દિવસમાં 37 દિવસ વાહન વ્યવહાર બંધ, 13 ગામના લોકોને અવરજવર માટે 23 કિ.મી.નો ચકરાવો

(સુશાંત શીંદે દ્વારા, સુરત) :  ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધુ થતા રૂલ લેવલ જાળવવા...

એક વર્ષમાં 9 શહેરો સાથે કનેક્ટિવિટી ઘટી, દિલ્હીની 9માંથી 5 ફ્લાઇટ બંધ

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -વધતા ભાડા અને ઓછી ઓક્યુપન્સીના કારણે સુરત એરપોર્ટથી 9 શહેરોની એર કનેક્ટિવિટી 1 વર્ષમાં બંધ થઈ...

મુંબઈમાં સૌથી મોટા 21 ફૂટના ‘ગીરગાંવના રાજા’ની જેમ બેગમપુરાના 25 ફૂટના ગણેશજી આકર્ષણનું કેન્દ્ર બનશે

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : કોરોનાના 2 વર્ષ બાદ હવે ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ વખતે સુરતના ગણેશ આયોજકો...

Other