Year: 2022

ઓલપાડનાં ધનશેર ગામનાં યંગ સ્ટાર ફાઉન્ડેશન દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચોનું આયોજન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, સુરત)  : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ધનશેર ગામનાં યંગ સ્ટાર ફાઉન્ડેશન દ્વારા સ્વ. ચંદુભાઈ બેચરભાઈ પટેલનાં સ્મરણાર્થે બે...

ફક્ત તાપી જિલ્લા માટે સેટેલાઇટના જગ્યાએ જુની પધ્ધતિથી જંગલ જમીનના પડતર દાવાઓની ચકાસણી કરાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના આદિવાસી સમાજના જંગલ જમીનના દાવેદારોની માંગણી હતી કે તાપી જિલ્લામાં પડતર દાવાઓમાં સેટેલાઇટની જગ્યાએ...

લોક સંસ્કૃતિ અને લોકકલાઓના સંરક્ષણ હેતુ એનસીઇઆરટીના ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન, ભોપાલની ટીમે તાપી જિલ્લાની મુલાકાતે

તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં જઈ લોક કલાકારો સાથે મળી લોકવાદ્યોની જાણકારી મેળવી ........... અહેવાલ- નિનેશ ભાભોર (સહાયક માહિતી નિયામક), ૦૬...

જીલ્લા વિકાસ અધિકારીની અધ્યાક્ષતામાં ૩૨મી આત્મા ગવર્નીંગ બોર્ડની બેઠક યોજાઇ

માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.06 તાપી જિલ્લાના વ્યારા મથકે જીલ્લા વિકાસ અધિકારીશ્રી -તાપી અને ચેરમેનશ્રી આત્મા ગવર્નીંગ બોર્ડ શ્રી ડી.ડી.કાપડીયાની અધ્યાક્ષતામાં...

તાપી ગૌરવ : સેન્ટર ઓફ એક્સલન્સ, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે ફરજ બજાવતા ડો.સ્મિત લેન્ડેની “એક્સલન્સ ઈન એક્સટેન્શન એવોર્ડ,૨૦૨૨” માટે પસંદગી

 સેન્ટર ઓફ એક્સલન્સ, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે ફરજ બજાવતા ડો.સ્મિત લેન્ડે ઉત્તર પ્રદેશ દ્વારા પુરસ્કૃત મત્સ્યોદ્યોગ વિભાગમાં વિસ્તરણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ...

તાપી જિલ્લામાં આગમી 27 મી ઓક્ટોબરે “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી ઓક્ટોબર સુધીમાં અરજીઓ મોકલી આપવી ............. માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦6: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી અભિગમ દ્વારા...

તાપી જિલ્લામાં આગમી 25મી ઓક્ટોબરે તાલુકા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી ઓક્ટોબર સુધીમાં અરજીઓ મોકલી આપવી ............. માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦6: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા...

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં નવરાત્રીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની ઓલપાડ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં નવરાત્રી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી...

બોરખડી-કરંજખેડના આંખ નિદાન કેમ્પમાં ૩૧૬ દર્દીઓએ વિના મૂલ્યે સારવાર લીધી

૪૧ દર્દીઓને માંડવી ખાતે સર્જરી કરાઈ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવી અને ડૉનર ડૉ.નિલેશ ચૌધરી આયોજીત આંખ...

શબરીધામ ખાતે દશેરા મહોત્સવની ઉજવણી થશે

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહાઆરતી અને રાવણ દહનના કાર્યક્રમનુ ઉદ્ઘાટન સ્વામી શ્રી અસીમાનંદજી મહારાજના હસ્તે કરાશે શબરીધામ માં આજે દશેરા...