Year: 2022

તાપી જિલ્લામાંથી કુલ ૨૬ ગ્રામસેવકોની આંતર જિલ્લા બદલી થતાં અન્ય જિલ્લામાં નિમણુંક થયેલ ગ્રામસેવકશ્રીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષસ્થાને અપાયુ વિદાયમાન

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૧૫: જિલ્લા પંચાયત હસ્તક કૃષિ વિભાગ મારફત અમલીકૃત વિવિધ યોજનાઓ તેમજ જિલ્લાના વહીવટીતંત્ર મારફત સોંપવામાં આવતી વિવિધ...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી ખાતે “કૃષિક્ષેત્રે રસાયણોનો સમજપૂર્વક ઉપયોગ” વિષય ઉપર ખેડુત શિબિર કાર્યક્રમ

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) : તા.૧૫: ભારતીય કૃષિ અનુંસધાન પરિષદ દ્વારા પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર...

વિશ્વ રક્તદાતા દિવસે આહવા ખાતે યોજાયો રક્તદાન કેમ્પ 

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  તા: ૧૫: 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ચાલી રહેલી ઉજવણી અંતર્ગત તા.૧૪મી જૂન - વિશ્વ રક્તદાતા...

તાપી : ફરી એક વાર વેલદા ગામમાં ભ્રષ્ટાચારનો અખાડો ફાટી નીકળ્યો ?!

જિલ્લા વિકાસ અધિકારી વેલદા ગામની મુલાકાત કરે એવી ગ્રામજનોનિ અપેક્ષા ? (મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના છેવાડાના નિઝર...

સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે નવા હોસ્ટેલ બિલ્ડીંગ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

-તાપી જિલ્લા પંચાયત પ્રમુખ, આદિજાતિ કમિશનર અને તકેદારી અધિકારી તથા પૂર્વ મંત્રી હસ્તે લોકાર્પણ કરાયું. -આદિવાસી બાળકોને સુવિધાયુક્ત રહેવાની સુવિધા...

ઓલપાડ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓએ વટસાવિત્રી વ્રતની પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરી.  

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ)  : વટસાવિત્રી વ્રત હિન્દુ ધાર્મિક સંસ્કૃતિનું એક અનોખું પારંપારિક વ્રત છે. વિવાહિત સ્ત્રીઓ આ વ્રત પોતાનાં પતિનાં...

આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ઉજવણી સંદર્ભે તાપી કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

જિલ્લા કક્ષાએ મુખ્ય કાર્યક્રમ સહિત સાત તાલુકાઓમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. (માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૪-ઃ આગામી તા.૨૧ જૂન આંતરરાષ્ટ્રિય યોગ દિવસની...

વ્યારા ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ ગરીબ કલ્યાણ,સેવા સુશાસન કાર્યક્રમ યોજાયો લોકો સામે હાથ લંબાવવો ન પડે તે માટે આત્મનિર્ભર બની સન્માન અપાવવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું છે – પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

આજે “વર્લ્ડ બ્લડ ડોનર ડે” : “રક્તદાન મહાદાન”ની ઉક્તિને સાર્થક કરતા તાપી જિલ્લાના રક્તદાનવીરો*

તાપી જિલ્લામાં ૯૭૭૭ બ્લડ ડોનરો મારફત કુલ-૯૭૭૭ યુનિટ બ્લડ એકત્રીત કરી ૧૧૦૨૯ દર્દીઓને સીધા કે આડકતરી રીતે જીવ બચાવવામાં આવ્યા...

વ્યારાનાં જુના બસ સ્ટોપ ખાતે ભાજપ યુવા મોર્ચા દ્વારા પ્લેકાર્ડ પ્રદર્શિત કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિષે માહિતગાર કર્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): અંત્યોદયના સર્વાંગીણ ઉત્થાન માટે કાર્યરત મા.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનને 8 વર્ષ પૂર્ણ થતાં, અવસરે ભારતીય જનતા યુવા મોર્ચા ...