Month: December 2022

જીલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ કલેક્ટર કચેરી ખાતે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર યોજના અંતર્ગત જીલ્લા કક્ષાની દેખરેખ અને...

તાપી જિલ્લામાં ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે

તાપીના રમણીય પ્રવાસન સ્થળો તથા લોકજીવન આધારિત ફોટોગ્રાફી સ્પર્ધાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય આયોજન .......... ફોટો સબમીટ કરવાની છેલ્લી...

તાપી જિલ્લાની સંચારી રોગચાળા અટકાયત માટે બેઠક યોજાઇ

તાપી જિલ્લામાં સીકલસેલ અંગે નાગરિકોને ખાસ જાગૃત કરવાની જરૂર છે. : કલેકટરશ્રી ભાર્ગવી દવે ............ (માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.31 તાપી...

વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા તાપીના “આપદા મિત્રો” અગ્રેસર

તાપી જિલ્લાના ૨૦૦ જેટલા “આપદા મિત્રોને” SDRF-વાવ સુરત ખાતે તાલીમબદ્દ કરાયા ....... તાલીમ બાદ તમામ આપદા મિત્રોને “ઇમરજન્સી રેસ્ક્યુ કીટ”...

તાપી જિલ્લામાં કોઇ પણ વ્યક્તિ/સંસ્થા કે કંપનીને દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમા લેવાતા અન્ય હાનિકારક પદાર્થોનુ ઉત્પાદન કે વેચાણ કરવા પર પ્રતિબંધ

માહિતી બ્યુરો;વ્યારા:- તા. ૩૧ આગામી ઉત્તરાયણ તથા વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણીને ધ્યાને લઈ રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગની સુચના મુજબ ઉત્તરાયણ/અન્ય તહેવારો...

સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત બી.આર.સી ભવન ઓલપાડ ખાતે દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા.૩૧ સર્વ શિક્ષા અભિયાન મિશન, સુરત દ્વારા IED અંતર્ગત 6 થી 14 વર્ષનાં શાળામાં અભ્યાસ કરતાં હલન...

ઓલપાડ તાલુકાનાં સાયણ નગરની સરકારી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન

શાળાનાં શિક્ષકો દ્વારા ઉભા કરવામાં આવેલાં સ્ટોલ પરથી બાળકોને વાનગીઓનું નિઃશુલ્ક વિતરણ (પ્રતિનિધિ દ્વારા, સુરત) : ૩૧ જિલ્લા પંચાયત શિક્ષણ...

ગિરનારની સાયકલિંગ પરિક્રમા કરતાં સરકારી શાળાનાં રમતવીર શિક્ષક અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધન હેતુથી સાયકલિંગ એસોસિયેશન, જૂનાગઢ દ્વારા ગિરનાર સાયકલિંગ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું...

પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલનો તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.30: તાપી જિલ્લા ખાતે તા.31/12/2022 ના રોજ તાપી જિલ્લા પ્રભારી મંત્રી અને રા.ક.મંત્રીશ્રી, વન અને પર્યાવરણ કલાઇમેન્ટ...

તાપી જિલ્લામાં આગામી ૨૫મી જાન્યુઆરીએ તાલુકા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૫મી જાન્યુઆરી સુધીમાં અરજીઓ મોકલી આપવી ............. માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૩૦: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા...