તાપી જિલ્લા ખાતે મોરબી હોનારતના દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઇ
વિવિધ અધિકારી-કર્મચારીશ્રીઓએ સામુહિક રીતે શાંતિપાઠનું ગાયન કરી દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી ................ (માહિતી બ્યુરો વ્યારા -તાપી.) તા.02: મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ...
