Month: September 2022

ઓલપાડનાં કલસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પ્રખર ચિંતક, વિચારક, તત્વજ્ઞાની, ભારતીય સંસ્કૃતિનાં પુરસ્કર્તા, ભારતરત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક તેમજ આદર્શ...

ડોલવણના કરંજખેડ ખાતે 73મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ) : તાજેતરમાં ડોલવણ તાલુકાના કરંજખેડ ગામની વન ચેતના શાળા ખાતે 73મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ કારોબારી અધ્યક્ષશ્રી...

તાપી ગૌરવ : ચિમકુવા પ્રાથમિક શાળાના આચાર્યનું શ્રેષ્ઠ રાજ્ય શિક્ષક પારિતોષિકથી સન્માન કરાયું

રાજ્યના શ્રેષ્ઠ સારસ્વતોને રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના વરદ્ હસ્તે શાલ ઓઢાડી બહુમાન કરાયું ……………………… (માહિતી બ્યુરો વ્યારા) તા.૦૫- તાપી જિલ્લાને “શ્રેષ્ઠ...

ગણપતિ વિસર્જન કરીને નહાવા જતા યુવક પાણીમાં તણાઈ ગયો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ભોગ બનનાર હરીશભાઈ શામસીંગભાઈ વળવી (ઉ. વ -૨૭, હાલ...

મુંબઈથી લવાતા 21 લાખના MD સાથે બે બહેનો ઝડપાઈ

(સુશાંત શીંદે દ્વારા, સુરત) ;-સુરત ક્રાઇમબ્રાંચના એસીપી બી.પી.રોજીયાની ટીમે 2 સગી બહેનોને 21 લાખના સિન્થેટીક એમડી ડ્રગ્સ સાથે પકડી પાડી...

ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટમાં JCB નીચે કચરા સાથે મહિલા કચડાઈ

(સુશાંત શીંદે દ્વારા, સુરત) ;  ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટમાં કચરો અને ભંગાર જેસીબી મશીનથી ઉચકીને દબાવતી વખતે ભંગાર વિણતી મહિલાને પણ જેસીબી...

સિવિલમાં મહિનામાં જ ડેન્ગ્યુના દર્દી બમણા થઈ ગયા

(સુશાંત શીંદે દ્વારા, સુરત) ;  શહેર-જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં જુલાઈની સરખામણીમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા બમણી નોંધાઈ...

જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા સંદર્ભે બારડોલી ખાતે કર્મચારીઓની અભૂતપૂર્વ રેલી યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : જૂની પેન્શન યોજના પુનઃસ્થાપન કરવા રાજ્યભરમાં કર્મચારીઓ દ્વારા તાલુકા કક્ષાએથી લઈ ગાંધીનગર સુધીનાં આંદોલનો બાદ બીજા તબક્કાનાં...

તાપી જિલ્લામાં આગમી 21મી સપ્ટેમ્બરે તાલુકા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ મોકલી આપવી ............. માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦5: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા...

તાપી જિલ્લામાં આગમી 22મી સપ્ટેમ્બરે “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ મોકલી આપવી ............. માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦5: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી અભિગમ દ્વારા...