કે.એ.પી.એસ. ટાઉનશિપ, અણુમાળા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અણુ ઉર્જા વિભાગ-આઇકોનિક સપ્તાહના ભાગરૂપે આયોજિત “દિલ્હી-મુંબઈ સાયક્લોથોન” નું ઉમળકાભેર સ્વાગત
સાયક્લોથોનનો મુખ્ય હેતુ-પરમાણુ ઉર્જા-સ્વચ્છ, હરિયાળી અને સુરક્ષિત' અંગેનો સંદેશ જન–જન સુધી પહોંચે (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમગ્ર દેશ આઝાદીના 75...
