Month: July 2022

તાપી જિલ્લામા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ અમૃત સરોવરનું નિર્માણ કરાશે

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૩: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર તાપી જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવેલ...

સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની સરકારી, ખાનગી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં એકમ કસોટી યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં એકમ કસોટી હવે સેન્ટ્રલાઈઝનાં બદલે શાળા કક્ષાએ લેવામાં આવશે તેવો નિર્ણય...

તાપી : આજે ત્રણ નવા કરોના કેસો નોંધાયા : પંદર કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ ત્રણ નવા કેસો સામે આવ્યા...

કુસુમ જયેશ ભુલકા ભવનમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી સાથે વૃક્ષારોપણ અથેઁ છોડ વિતરીત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : આજરોજ કુસુમ જયેશ ભુલકા ભવન માં ર.ફ.દાબુ કેળવણી મંડળના ચેરમેન શ્રી નેવિલભાઈ જોખીના સહકાર અને માર્ગદર્શન...

તાપી : વ્યારાનાં ચીખલદા અને મગદુમનગરમાંથી એક-એક કોરોના કેસ મળી આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ 578 સેમ્પલોમાંથી બે...

“આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અંતર્ગત આગામી તા.૧૩ થી ૧૫મી ઓગષ્ટ દરમિયાન તાપી જિલ્લામાં “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજાશે

કલેકટરશ્રી એચ.કે.વઢવાણીયાની ઉપસ્થિતિમાં “હર ઘર તિરંગા”કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક મળી ---------- જિલ્લામાં અંદાજિત 332255 સ્થળોએ ધ્વજ...

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષતામાં તાપી જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક મળી

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા. 21: જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે પ્રવાસન સમિતીની બેઠકમાં જિલ્લામાં પ્રવાસન પ્રવૃતિઓના વિકાસ...

જિ.પં. પ્રમુખશ્રી સુરજ વસાવાના હસ્તે ઉમરવાવ નજીક ગામના અમૃત સરોવર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ

જિલ્લાના તમામ અમૃત સરોવરો ખાતે આગામી ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણનું આયોજન ……………. (માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા. 21 તાપી જિલ્લામાં...

તાપી જિલ્લામાં મતદાર સાક્ષરતા ક્લબસ (ELCs) માટે વર્કશોપ યોજાયો

આગામી ૧લી ઓગસ્ટથી મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમ યોજાશે: બી.એલ.ઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની પ્રક્રિયા શરૂ ................... “લોકશાહીમાં મતદાનનો અધિકાર...

ભ્રષ્ટાચારથી કંટાળીને બીજેપીના પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ વસાવાએ રાજીનામું આપ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ભ્રષ્ટાચાર થી કંટાળીને બીજેપીના નિઝરનાં પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ વસાવા એ આપ્યું રાજીનામું. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક...